SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ શ્રાવણ તેને ભૂખ્યા રહેવુ પડશે એમ ધારી ઉપવાસ ન કરવા જોઈ એ. પણ જો બાળક ગાય કે બકરીનું દૂધ પીતું હોય તા તે વાત જુદી છે. અદ્દાસીના પેટમાં જ્યારથી ગર્ભ આવ્યા ત્યારથી તે દરેક વાતમાં બહુ સાવચેતી રાખતી. તે કહેતી કે હવે હું સ્વતંત્ર નથી; હવે ભારે ગર્ભને અનુકૂલ થઈ વર્તવાનું છે. કદાચ કાઈ કહે કે, ધર્મનાં કામમાં ઢીલ કરવી તે ઠીક નથી અને ગર્ભને કારણે ઉપવાસ ન કરવા તે તેા ધર્મના કામમાં ઢીલ કરવા બરાબર છે. તે આના ઉત્તર એ છે કે, જો કાઈ ગવતી સ્ત્રી દીક્ષા લેવા ચાહે તેા શુ' તેને દીક્ષા આપવામાં આવશે ! જો દીક્ષા દેવામાં ન આવે તેા એ પણ ધર્મના કામમાં ઢીલ ગણાશે ને? પણુશાસ્ત્રમાં ગવતી સ્ત્રીને દીક્ષા આપવાની મના કરવામાં આવી છે. આ જ પ્રમાણે જે સ્ત્રી ધના કામમાં ઢીલ કરવા ચાહતી નહિ હાય તે તો પહેલેથી જ બ્રહ્મચર્યનું પાલન કરશે. શુ ધર્મના કામમાં ઢીલ ન કરવી એ વિચારથી અનુકપા છેડી દેવી જોઈ એ ? એક પથ તો એવા છે કે, જે અનુક'પાને પાપ માને છે; અને એ રીતે તે અનુક'પાને છેાડી બેઠા છે. એ પથની એક સ્ત્રીની સામે જ તેને પુત્ર અીણ ખાઈ ગયા છતાં, તે સ્ત્રીએ પેાતાના પુત્રને તેમ કરતાં રાકયા નહિ. તે કહેતી હતી કે, હું તે સામાયિકમાં બેઠી હતી અને સામાયિકમાં કોઈની અનુકપા ન કરવી એ અમારા પંથના ગુરુનું કહેવું છે.' આખરે તે છેાકરા મરણ પામ્યા. જ્યારે તે મરી ગયા ત્યારે તેની લાગી પણ પહેલાં છેાકરાને અપીણુ ખાતાં અટકાવ્યા નહિ. આ જ પાપ માનનારા મત પ્રચલિત છે પણ ભગવાનનું એવું કહેવું નથી. કે, જ્યારે બ્રહ્મચર્ય પાળી શકાતું નથી ત્યારે સંતાનની પણ કરુણા કરવી જોઈએ. જે પ્રમાણે નાના છેડને સુધારી શકાય છે તેમ મેટા વૃક્ષાને સુધારી શકાતા નથી. આ જ પ્રમાણે ભગવાન કહે છે કે, ગર્ભસ્થ બાળક ઉપર માતા પેાતાના આચરણ દ્વારા પેાતાના સંસ્કારને પ્રભાવ પાડી શકે છે. આ નિમિત્ત કારણની વાત છે; ઉપાદાનની વાત જુદી છે; પણ ઉપાદાનની સાથે નિમિત્ત કારણની પણ જરૂર રહે છે. સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે, સહકારી કારણની પણ આવશ્યકતા રહે છે. માટીમાં ધડા બનવાની શક્તિ છે પણ કુંભાર જો ધડા ન બનાવે તો પેાતાની મેળે માટીમાંથી વડા બની શકશે ખરા ? સેાનામાંથી ઘરેણાં બની શકે છે પણ સેાની ધરેણાં ન બનાવે તે શું ઘરેણાં બનશે ખરાં ! એટલા માટે કેવળ ઉપાદાન કારણથી કામ ચાલતુ' નથી, સહકારી કારણની પણ જરૂર રહે છે. બાળકને માટે માતા સહકારી કારણ છે માટે તે જેમ ચાહે તેમ બાળકને બનાવી શકે છે. ગર્ભસમયની સ્થિતિ ઘણી વિષમ-મુશ્કેલ હોય છે. જ્યારે બાળક અને માતાનું પૂરેપૂરું પુણ્ય હાય છે ત્યારે જ બાળકના સુખપૂર્વક જન્મ થાય છે. આજે તે પ્રસૂતિગૃહ ખુલ્યાં છે પણ પહેલાં તે બધાં માતાપિતા પ્રસૂતિ સંબંધી વાતોથી પરિચિત રહેતા હતા. જે પિતા બાળકના જન્મ વખતે કાઇ પ્રકારની સહાયતા કરી શકતા ન હતા તે પિતા થવાને ચેાગ્ય માનવામાં આવતા નહિ. માતા રેાવા-ફૂટવા પ્રમાણે અનુક’પાને ભગવાન તે। કહે છે અદ્દાસીની કૂક્ષીએ બાળકના સુખપૂર્ણાંક જન્મ થયા. હવે આગળ શું થાય છે તેના હવે પછી વિચાર કરવામાં આવશે.
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy