________________
(૧૬) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૪ શનિવાર
પ્રાર્થના. અભિનંદન ભગવાન. પ્રાર્થનાનો ચમત્કાર જ્ઞાનસમુદ્રની અગાધતા. પરમાત્માનો પ્રતાપ. દુઃખનિકંદન કરનાર ભગવાન. ઉપાદાન અને નિમિત્ત વતુશે ધનનાં બે અંગે. ત્રિવિધ દુઃખ. અનાથી મુનિ. સુખ-દુઃખને કર્તા આત્મા છે. કાળ, સ્વભાવ, ઈશ્વર, પુરુષાર્થ અને પૂર્વકર્મ એ કર્તારૂપ છે એમ ભિન્ન ભિન્ન માન્યતા વિષે દાર્શનિક ચર્ચા અને તેનું સ્પષ્ટ વિવરણ. જૈનદર્શનની મૌલિકતા. જૈનદર્શન બધાં મને સમન્વય કેવી રીતે કરે છે, એ વિષે અંધજને અને હાથીનું દષ્ટાંત. અનેકાન્ત દૃષ્ટિની ખૂબી. સત્યતત્વના આગ્રહ વિષે કામદેવનું દષ્ટાંત. આત્મા સુખ-દુઃખન કર્તા નથી એમ ન માનવું એ કુતરે પિતાનું પ્રતિબિંબ જોઈ ભસે એના જેવું છે. આત્માને ઉદ્ધાર આત્મા જ કરી શકે એ વિષે ગીતાનું સમર્થન. સુદર્શન. શેઠને વિચિલિત કરવાનાં નગરજનનાં પ્રયત્ન. મનેરમાની શેઠ પ્રત્યે અપૂર્વ પ્રીતિ. સત્ય કઈ દિવસ મરતું નથી. મને રિમાને સત્યશીલ પ્રેમ. બાળકોને શૈર્યપ્રદાન. દયાધર્મવીરને ધર્મ. પૌષધશાળામાં ધર્મકાર્ય (૩૮૮–૩૯૭) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૫ રવિવાર - પ્રાર્થના. સુમતિનાથ ભગવાન. પ્રાર્થનાને આદર્શ. જ્ઞાન અને અજ્ઞાન. પ્રકૃતિનાં ઉદાહરદ્વારા ભક્તિનું નિરૂપણ. પરમાત્માની શક્તિનો સદુપયોગ. અનાથી મુનિ. સાધુધર્મના પાલન વિષે ટકર. ચિત્તની પાંચ પ્રકારની વૃત્તિઓ. એકાગ્રવૃત્તિ દ્વારા શાસ્ત્રશ્રવણ સફલ. નીવડે છે. શ્રેતા અને વક્તાની એકાગ્રવૃત્તિ. ચિત્તવૃત્તિનો સંયમ. સુદર્શન. સત્ય ઉપર મનોરમાને અટલ વિશ્વાસ. ધર્મને સારો સંબંધ. પુત્ર ઉપર માતાને પ્રભાવ. સંસ્કારશુદ્ધિ. બાળકની વાતોની ઉપેક્ષા ન કરે. ધર્મદઢતાને પરિચય. (૩૯૭–૪૦૪). વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૭ બુધવાર.
પ્રાર્થના. સુપાર્શ્વનાથ ભગવાન. પરમાત્માને આધાર. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનું અંતર. જ્ઞાનીજને પરમાત્માને અને અજ્ઞાનીજનો સંસારને આધારભૂત માને છે. પરમાત્મા પાસે “નાથ” બનવાની આશા રાખે. અનાથી મુનિ. ગૃહસ્થની આગળ સાધુઆચાર કહેવાની આવશ્યક્તા શા માટે છે ? ગૃહસ્થ નિગ્રન્થપ્રવચનના દાસ છે. શાસ્ત્રને પ્રમાણભૂત માને. નિશ્ચય અને વ્યવહાર કેમ જાણી શકાય? નિશ્ચય સાથે વ્યવહારની આવશ્યક્તા. કાયર લેકે સંયમનું પાલન કરી શકતા નથી. સાધુઓની જવાબદારી. સંયમના પાલનમાં આવતાં પ્રલોભનોથી બચવા વિષે ધનાવા શેઠનું ઉદાહરણ. “મીડા વિષ”થી બચે. સંસારનાં પ્રલોભનોમાં લેભાઈ ન જાઓ. ભગવાનની વાણી ઉપર વિશ્વાસ રાખો. સુદર્શન. પતિ-પત્ની વચ્ચે અભેદભાવ. સંસારમાંથી સમ્યક સાર શોધ જોઈએ. બાળકની શ્રદ્ધા આદરણીય છે. પતિના પગલે પત્ની. પરસ્ત્રીને માતાસમાન માને. (૪૦૪-૪૧૩) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૮ ગુરુવાર
પ્રાર્થના. ચંદ્રપ્રભુ ભગવાન. હદયના ભાવો પ્રાર્થનારૂપે નીકળે છે. યથાશક્તિ ભક્તિ કરે. ભક્તિને ભગવાન જરૂર સ્વીકારશે. પરમાત્માના જયમાં તમારે ય માને. અનાથી મુનિ. વેશ ધારણ કરે છે અને સાધુતાનું પાલન કરતા નથી તેની સ્થિતિ અતભ્રષ્ટસ્તતભ્રષ્ટ જેવી બને છે. તમે સાધુતાના પૂજારી છે. ગુણપૂજા. આત્માની સલાહની ઉપેક્ષા ન કરે. સાધુતાના સુધારમાં સંસારને સુધાર રહેલું છે. સાધુ થઈને સાધુતાનું પાલન ન કરવું એ