SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસાથી ૫૩ પણ ઘરના કારભાર ખરાખર ચલાવતા અને દરેક પ્રસંગને મક્કમતાથી પાર પાડતા. શ્રી અમૃતબહેનના પિતા આર્થિક સ્થિતિએ ઘણા સુખી હતા. તેમની પ્રથમ કરિયાણાંની અને પછી કાપડની દુકાન ધમધેાકાર ચાલતી હતી, પરંતુ શ્રી અમૃતબહેનની આલ્યાવસ્થામાં જ તેમના માતુશ્રી ગુજરી ગયેલા. આથી તેમના માથે ઘણી ભાત પડેલી, પણ તેમના લગ્નજીવનમાં એ ઘણી જ ઉપયોગી નીવડી. તેઓ પિયરની પાલખી છેડી સાસરવાસમાં ખરાખર સમાઈ ગયા, એ તેમની આવડત અને કુનેહના મેટો પૂરાવા છે. તેમણે પોતાની બંને પુત્રીઓને ઘરકામમાં, તેમજ સ્ત્રીઉપયાગી શિક્ષણમાં ખૂબ જ આવડતવાળી બનાવી દીધી હતી. એ બંને પુત્રીએ ઉક્ત જ્ઞાનના ઉત્તમ ઉપયોગ કરીને તેમનાં લગ્નજીવનમાં સુખી બની છે. તેઓ પુત્રાને પણ ધાર્મિક અને વ્યાવહારિક જ્ઞાન સારી રીતે મળે, તેની સતત કાળજી રાખતાં. સારા સંસ્કારો આપવા માટેની તેમની ચીવટ નોંધપાત્ર હતી. સતાના ઉમ્મરલાયક થયાં, ત્યારે તેમને સારે સ્થાને પહોંચાડવા માટે તેમણે દિવસેા સુધી ચિંતા કરી હતી અને આજે પણ દરેકની ચેાગ્યતા પ્રમાણે તેમના કલ્યાણની કામના કરવામાં તેએ એટલા જ ઉત્સાહવત છે. તેમણે પેાતાના સંતાનાને ભણાવવા માટે એક મા તરીકે જે કાળજી રાખી છે, તે આજની કોઈક જ મા રાખી
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy