________________
મુંબઈમાં જેની જાહેર સભા
૮૫
મહારાજ આદિ મુનિરાજે તથા અન્ય વક્તઓ પ્રસંગોચિત ઉબેધન કરશે. તે સર્વેને સમયસર પધારવા વિનંતિ છે.
નિવેદકેઃ ૧. શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ૨. શ્રી મહાવીર જૈન વિદ્યાલય ૩. બાબુ પન્નાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલ ૪. જૈન એસોસીએશન ઓફ ઇન્ડિયા ૫. શ્રી નમિનાથ જૈન ઉપાશ્રય ૬. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન પેઢી–બેરીવલી ૭. ભારતીય જૈન સ્વયંસેવક પરિષદુ ૮. શાંતાકુઝ જૈન તપગચ્છ સંઘ ૯. જૈન ધાર્મિક શિક્ષણ સંઘ ૧૦. જૈન . એજ્યુકેશન બોર્ડ ૧૧. શ્રી જૈન વે. કે. ઉદ્યોગગૃહ ૧૨. શ્રી હીરસૂરીશ્વરજી ગોડીજી જૈન સંસ્કૃત પાઠશાળા ૧૩, ગોઘારી જૈન મિત્રમંડળ ૧૪. શ્રી યશોવિજજી જૈન ગુરુકુળ ૧૫. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ ૧૬. જન વિદ્યાર્થીગૃહ અમરેલી ૧૭. શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ ૧૮. જૈન સાહિત્ય-પ્રકાશન-મંદિર ૧૯. શ્રી આત્માનંદ જૈનસભા-(ભાવનગર) ૨૦. મહુવા જિન મંડળ