SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ when M ananananowanews પરિવછે. - શાસ્ત્રિસુખ-અધિકાર. : શિયા સાનિ પુરો વિનાં ઉપર વિચાર, सहायो वैराग्यं गृहमुपशमो यस्य स मुखी ॥ ११ ॥ સૂરિમુવી . ગાભ્યાસ જે ગીને પિતા છે, વિષયમાંથી નિવૃત્તિ માતા છે, વિવેક (શરીષ્માં) સુંદરતા છે, નિત્ય નિરિચ્છા બહેન છે, ક્ષાતિ પ્રિયા છે, વિનય પુત્ર છે, ઉપકાર પ્રિયમિત્ર છે, વૈરાગ્ય સહાયક છે અને સતેષ ઘર છે, તે ગીજ સુખી છે. ૧૬. સર્વ દેવકરતાં વીતરાગી સુખી. શાસ્ત્રવિડિત (૨૭ થી ૨૨). तमो नागपतेर्भुजङ्गवनिताभोगोपचारैः परै તો શ્રીવિસંમતૈિઃ રિઈરાક વિટા तमो वज्रधरस्य देववनिताक्रीडारसैनिर्भरैयत्सौख्यं बत वीतकाममनसां तत्त्वार्थतो योगिनाम् ॥ १७ ॥ ___ काव्यमालागुच्छक सप्तम. તત્વથી (યથાર્થ રીતે) જે સુખ (આનન્દ) તૃષ્ણારહિત મનવાળા ગીએને છે તે સત્કૃષ્ટ નાગકન્યાના ભેગેપચારથી નાગરાજને પણ નથી, શ્રેષ્ઠ લક્ષમીજીના વિલાસયુક્ત અનેક વખત સંગથી વિષ્ણુને પણ નથી અને અતિશય દેવાંગનાઓના કીડારવડે ઈન્દ્રને પણ નથી. ૧૭. દીક્ષા સર્વસુખકારી છે. विश्वानन्दकरी भवाम्बुधितरी सर्वापदां कर्तरी, __ मोक्षाध्वैकविलङ्घनाय विमला विद्या परा खेचरी । दृष्टया भावितकल्मषापनयने बद्धा प्रतिज्ञा दृढा, रम्याईच्चरिता तनोतु भविनां दीक्षा मनोवाञ्छितम् ॥ १८ ॥ * સ્થાપિ. વિશ્વને આનન્દ આપનારી, સંસારસાગરમાંથી તારનારી, સમગ્ર આપત્તિને કાપનારી, મોક્ષમાર્ગને ઉલ્લઘવા (મોક્ષને પામવા સર્વોત્તમ નિર્મળ ખેચરી વિદ્યારૂપ, દૃષ્ટિથી કરેલાં પાપને નાશ કરવામાં દઢ બાંધેલી પ્રતિજ્ઞારૂપ
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy