________________
કન્યાવિક્રય-અધિકાર. કવિત.
પૈસે બિન માપ કેવે, પુત તા કપૂત ભયે; પૈસે અિન માય કેવે, કીનકે એ હૈયે હું. પૈસે બિન કાકે કેવે, કીનકે ભતીજ હું; પૈસે ખિન ભાઇ કેવે, બધુ દુઃખદાઇ હૈ, પૈસે બિન નારી કેવે, નકટેશું કામ પર્યાં; પૈસે અિન શ્વસુર કેવે, કીનકા જમાઇ હૈ. કહેત કવિ ખીરમલ, સુન શાહે એ અકખર ; પૈસે બિન મુડદેકુ લકડી ન પાઇએ,
લક્ષ્મીદેવીની અકૃપાનું પરિણામ જોયું ? માટે ખરેખર.
પશ્ચિમ.
દાહા.
વિત્ત વગર આ વિશ્વમાં, ના સહુ સંસાર; દામીન દૈન સિર સહે, સટ ઠારોઠાર.
રણકે
પણ
કાન્તા—અહાહા! અનીતિથી દ્રવ્યેાપાર્જિત કરવાની તીવ્ર ઈચ્છાએ કસાઈનાં જેવું ઘાતકીપણું ગુજારવું એ શું આપ જેવા જીવયાના હિમાયતીને ઉચિત છે? યાદ રાખજો કે—
દાહા.
નાણું અિન નીતિતણું, નહિ નિશ્ચે રહેનાર; મીયાંજી લાવે મુઠીયે, અલા ઊંટ હરનાર.
પ્રાણેશ! વળી લમી ફેઇની થઇ નથી અને થવાની પણ નથી. કા
દાહા.
લક્ષ્મી કહે મેં નત નવી, કેની ન પૂરી આશ; કીતને સિંહાસન ચલ ગયે, કીતને ગયે નિરાશ, કન્યાવિક્રય કરનારને એક શાસ્ત્રકાર કહેછે કે:कन्याविक्रयकारिभ्यो व्याधा अप्युत्तमा मताः । ते निर्दयाः परब्वेव पुत्रादिषु दयापराः ॥
કન્યાવિક્રય કરનાર મનુષ્ય કરતાં પારાધીએ પણ ઉત્તમ ગણાયછે. કારણકે
તે બીજા પ્રાણીઓમાટે નિર્દયતા વાપરેછે. પરંતુ પેાતાનાં સંતાનની તેને યા