SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ તમાકુવન-અધિકાર. ! તમારવન–વિવાર. – હું જ ગટુ રમનારને તમાકુનું વ્યસન પણ હોય છે તે તમાકુનું વ્યસન શરીછે કે ૨પર માઠી અસર કરનાર છે અને મન ઉપર પણ ધૈર્ય વિગેરેનું હરણ કરી માઠી અસર કરે છે જેથી વ્યવહારમાં, ધંધામાં અને ધર્મમાં અનેક જાતનાં નુકસાન થાય છે. તેથી વ્યસન અધિકારના પેટા અધિકારરૂપે અથવા કઈ પણ પ્રકારના વ્યસનથી કેવી દુર્દશા થાય છે તેનું ભાન આપવાને ઉપલક્ષણરૂપે આ અધિકાર લેવામાં આવે છે. તમાકુના વ્યસનીને મીંદડાની ઉપમા अनुष्टुप्. दारिद्यशीलोऽपि नरस्तमा नैव मुश्चति । निवारितोऽपि मार्जारस्तमा नैव मुश्चति ॥ १॥ . . જેમ બીલાડાને વારંવાર હાંકી કાઢ્યું હોય તે પણ (+મા) ઉંદરને છોડતું નથી; તેમ મનુષ્ય ઘણેજ દરિદ્ર થયે હોય પણ તમાકું-તમાકુને તજતો નથી. ૧. તમાકુનું સર્વ સ્થાનેથી પાછું ફરવું. वसन्ततिलका. न स्वादु नौषधमिदं न च वा सुगन्धि, - नाक्षिप्रियं किमपि शुष्कतमाखुचूर्णम् । . જિં ચાલિન = તવર્ય મળે નં – નદિ નહિ ચા વિનાવ્યa | ૨ |. મુકેલી તમાકુનું ચૂર્ણ સ્વાદિષ્ટ પદાર્થ નથી, ઔષધ નથી, સુગંધી નથી, આંખને હિતકર નથી, પણ ઉલટું આંખના રોગને ઉત્પન્ન કરનારું છે, માટે આને ઉપગ (ભક્ષણ) કરવામાં મનુષ્યને વ્યસન શિવાય બીજું કાંઈજ કારણ નથી. ર.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy