SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ-ભાગ ૨ જો. અમ થાય નહિ, તેમ અયોગ્ય માણસ ચેગ્ય પાત્ર બની શકે નહિં તે સમજાવવા આ અધિકારની જરૂરીઆત માની છે. અાગ્ય માણસને બોધ ન આપવા. 4 અનુષ્ટુપ્ (૧ થી ૬). उपदेशो न दातव्यो यादृशे तादृशे नरे । યસ્ય વાનરલેળ, મુમ્રદં નિર્દેીકૃતમ્ ।। ૨ ।। જેવા તેવા મનુષ્યને બેધ ન કરવા કારણકે વાનર નામના મૂખ પ્રાણીને ઉપદેશ કરવાથી જે સુઘરી નામના પક્ષીનું સુન્દર ઘર નાશ પામ્યું. ૧. વાનરપતિ સુગૃહી (સુધરી) ના ઉપદેશ द्वौ हस्तौ द्वौ च पादौ च दृश्यते पुरुषाकृतिः । शीतेन कम्पसे मूर्ख, गृहं किं न करोषि हि ॥ २ ॥ એક દિવસ ચામાસાના દિવસમાં સુઘરી પેાતાના માળામાં બેઠી હતી ત્યાં એક વાનરો ટાઢથી કંપતા કંપતે તે ઝાડની નીચે આવ્યે તેને જોઇ સુઘરી ખેલી કે હું મૂખ વાનર! બે હાથ તથા બે પગ તને છે તેમ તારી પુરૂષના સમાન આકૃતિ (આકાર) દેખાયછે, પણ ટાઢથી તું કંપી રહ્યા છે એટલે તું સમ છે છતાં ઘર શા વાસ્તે કરતા નથી ? ર. સુગૃહીપ્રતિ વાનરના જવાથ્ય, सूचीमुखि दुराचारे, रण्डे पण्डितवादिनि । અસમથો પ્રારમ્ભે, સમો રૃમાને । ૨ ।। एते कस्यापि . હે રાંડ સુઘરિ! તું સાયના સમાન મુખવાળી દુરાચારી અને પડિતાનું અભિમાન ધરાવનારી છે. (પણ હવે તું તારા વચનનું ફળ ચાખ) કારણકે હું ઘર મનાવવાને તે અસમર્થ છું પરંતુ ઘર ભાંગવાને સમર્થ છું (એમ કહી તે વાનર મૂખે મૂર્ખને ઉપદેશ કરનારી સુધરીનું માળારૂપી ઘર તેાડી નાખ્યું ). ૩.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy