SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ - હંમેશાં વ્યાખ્યાનનું શ્રવણ, શ્રીજિનેશ્વરભગવાનના મંદિરમાં જવું, ગુરૂદેવનું વન્દન, પચ્ચકખાણ વિધિપૂર્વક કરવું, સતશાસ્ત્રની વાણુને ચિત્તમાં સ્થિરરીતે સ્થાપન કરવી, કપત્રનું શ્રવણ, પોતાની શક્તિ પ્રમાણે તપથી સંવત્સર પર્વની આરાધના કરવી, એમ શ્રદ્ધાળુ શ્રાવકેએ ઉત્તમ તારૂપી ધન વિગેરેથી ફળ ચાતુર્માસિક પમાં અવશ્ય મેળવવું. ૯. પાલન ૭ એવા ઉત્તમ પદાર્થો જણાવે છે. मन्त्राणां परमेष्ठिमन्त्रमहिमा तीर्थेषु शत्रुञ्जयो, दाने प्राणिदया गुणेषु विनयो ब्रह्म व्रतेषु व्रतम् । सन्तोषो नियमे तपस्सु च समस्तत्त्वेषु सदर्शनं, सर्वज्ञोदितसर्वपर्वसु परं स्याद्वार्षिकं पर्व च ॥ १० ॥ सूक्तिमुक्तावली. મંત્રમાં પરમેષ્ટિ ભગવતોના મંત્ર (નવકારમંત્ર) ને મહિમા મોટે છે અને તેમાં શત્રુંજય (શ્રીશેત્રુંજે) પર્વત ઉત્તમ છે, દાનમાં પ્રાણુંઉપર દયા રાખવી શ્રેષ્ઠ છે, ગુણોમાં નમ્રતા ઉત્તમ છે, તેમાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે, નિયમમાં સંતેષ શ્રેષ્ઠ છે, તપમાં ઈદ્રિને નિયમમાં રાખવી તે ઉત્તમ છે, તત્ત્વજ્ઞાનમાં સદશન (સમ્યકત્વ) સર્વોત્તમ છે અને તમામ પમાં સર્વજ્ઞ એવા શ્રીજિનેશ્વરભગવાને કહેલ એવું વાર્ષિક (સાંવત્સરી) પર્વ શ્રેષ્ઠ છે. ૧૦. પર્વદિવસમાં જેઓને ત્યાગ કરે જોઈએ તથા જેમાં તત્પર થવું જોઈએ તે ટૂંકામાં સમજાવી અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. arrow યુવા-ધોર. - I પર્વમાં શ્રદ્ધા, દયા વિના રહી શકતી નથી તેથી “દયા” આ શબ્દનું Mé૯૯ યથાર્થ સ્વરૂપ સમજવાની પ્રાણીમાત્રની ફરજ છે અને તેમાં પણ જેનધર્મ તે દયા (જીવદયા) આ શબ્દઉપર વધારે પિતાનો આધાર રાખી, ચાલી રહ્યા છે. તે દયા શબ્દના ઉપર વિવેચન કરતાં મહાભારતાદિ બ્રાહ્મણુધર્મનાં પુસ્તક ઉપર નજર કરતાં તેમાંથી પણ આ બાબતને પોષણ કરનારાં અનેક પ્રમાણે મળી શકે છે તેમાંથી બેડાં અત્ર પણ આપવામાં
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy