SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ માન રતૈયારી. ધાર્મિક કર્માંકાંડ એવં ક્રિયા લાપના સન્માનમાં તન મન અને ધનના જરૂરી ભાગ દુઃખ દિર. યામાં ડૂબેલા પેાતાના સાધમિક અંધ એવં એનડીએને સમેાવડીયા બનાવવાની ઉદાત્ત અને આદશ ભાવના આ અને શિવાયના અનેક સહકારી સાધના તમારા અટકી ગયેલા પુણ્યમાં નવા પ્રાણ પૂરે છે. નવુ' ચૈતન્ય રડે છે, અવનવી તાજગી આપે છે. આ તમામ સુંદર સમૃદ્ધ સાધનેાને જીવનમાં અપનાવતા થાવ પછી જોઇ લ્યે. તમારા જીવનની લીલા. તમારા જનમ જનમના પુણ્યના યંત્રાલયના એકે એક મશીના ગતિમાન થશે જ થશે. મહાનુભાવા આપ હવે સહેલાઈથી સમજી શકે છે કે પુણ્ય વિના સઘળું શૂન્ય”. આ શાસ્રીય કહેવત સેા ટકા સાચી હેાવા છતાંય દેવ ગુરૂ અને ધર્માંની સમ્પૂર્ણ શુભાશિષ જોઈએ અનિશ તમારૂ પુણ્ય અને પરમ ગુરૂઓના શુભાશિર્વાદ ઘણી વખત કામ કરી જાય છે. તેમાં શંકાને સ્થાન નથી. આ માટે આભડશાની અથ ઇતિ વાંચવા જેવી તમને જરૂર જણાશે તેા ચિત્તાપણું આપીને વાંચા યા સાંભળે. પાટણ ખાતે કાજળશી કાલી રાત્રીને સમયે એક તરફની ઝુંપડીમાં લપાઇને ખીલકુલ ઊદાસીન વદને બેઠેલા હતા.. દિવસભર કંસારાની દુકાને ઘુઘરા ઘસી ઘસીને મારા દમ નીકલી જાય છે.
SR No.023345
Book TitleTilak Tarand Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanshekharsuri
PublisherVadilal and Devsibhai Company
Publication Year1985
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy