SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ગત માતીચંદ ગિરધરલાલ કાપડિયાની જીવન ઝરમર ભાવનગર જૈન સમાજમાં અગ્રગણ્ય સ્થાન ભાગવતા શેઠ આણંદજી પરશેાતમ નામના વિખ્યાત કુટુંબમાં સ્વ. મેાતીચંદભાઈના જન્મ તા. ૭-૧૨-૧૮૭૯માં ભાવનગરમાં થયેલેા. તેમના પિતાશ્રીનું નામ ગિરધરલાલ અને માતુશ્રીનું નામ સમરથ હતું. તેઓને નેમચંદભાઈ, ઉત્તમચંદતથારતિલાલ એમ ત્રણ ભાઇઓ હતા. તથા એક મેઘીબેન કે જેઓ અત્યારે હયાત છે. તેમને મણીબેન તથા ચંદનબેન એમ એ ધર્મ પત્ની થયેલ. હિંમતભાઇ, વિનયભાઇ, રસિકભાઇ, પ્રસન્નભાઇ, રવીન્દ્રભાઇ એમ પાંચ પુત્રા પેાતે મૂકતા ગયા. શેઠ આણંદજી પરશેાતમના કુટુંબમાં ધર્મના સંસ્કાર, વ્યવહારકુશળતા, દીર્ઘ દૃષ્ટાપણું અને સેવાભાવના જે હતી તે સ્વ. મેાતીચ'દભાઈમાં પૂરેપૂરી હતી. તેઓના અભ્યાસકાળ ખી. એ. સુધીના ભાવનગરમાં પસાર કર્યા પછી મુંબઈ આવી ઇ. સ. ૧૯૧૦ માં એલ.એલ. મી. સેાલિસિટરની પરીક્ષા પસાર કરી અને તેમના મિત્ર સ્વ. દેવીદાસ જેકીશનદાસ સાથે મળી મેસસમાતીચંદ એન્ડ ધ્રુવીદાસ” નામની સેાલિસિટરની એફિસની-સ્થાપના કરી. જે
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy