SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ બોધિલાભ... એક અણમોલ રત્ન ૧૮૯ છે તે જીવોનો આટલો દીર્ઘ સંસાર થાય છે. અર્જતસિદ્ધ-ચૈત્ય-તપ-કૃત-ગુરુ-સાધુ- સ ત્યનીવડતયા ટર્શનमोहनीयं कर्म बध्नाति येनासावनन्तसंसारसमुद्रान्तःपात्येवावતિષ્ઠતે | આચારાંગ ટીકા - મૃ. ૧૯૪ આટલા દીર્ઘ સંસાર પરિભ્રમણ પછી પણ તે જીવોનો મોક્ષ થાય છે એ સખ્યત્ત્વનું ફળ છે. સમ્યક્ત સહિત કાળ કરનાર મનુષ્ય અવશ્ય વૈમાનિક દેવલોકમાં જ જાય છે. સખ્ય સહિત ચ્યવન પામનાર દેવો હંમેશા ગર્ભજ મનુષ્યભવને જ પ્રાપ્ત કરે છે. અર્થાત્ સમ્યક્તથી દુર્ગતિનો નાશ થઈ જાય છે. તીર્થકરનામકર્મના બંધમાં પણ મુખ્ય કારણ સમ્યક્ત જ છે. તેથી ગૃહસ્થપણામાં રહેલ શ્રેણિક મહારાજા વગેરેએ પણ સમ્યક્તના પ્રભાવે તીર્થકર નામકર્મ બાંધ્યું છે. સમ્યક્તથી દેશવિરતિ અને સર્વવિરતિ પણ સુલભ બને છે. સમ્યક્ત સહિતની અથવા સમ્યક્ત પ્રાપ્તિ માટેની જ ધર્મક્રિયાઓ વાસ્તવિક ધર્મરૂપ બને છે. તેથી સમ્યત્ત્વની પ્રાપ્તિ માટે અને પ્રાપ્ત થયેલ સખ્યત્ત્વની રક્ષા માટે, અને સભ્યત્ત્વની નિર્મળતા માટે આપણે સતત પ્રયત્નશીલ બનવું જોઈએ.
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy