SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ ૪૭૮ પ્ર. ૪૮૬. સંશીમાં એકાંત નપુંસકના જીવનાં મૂળ ભેદ કેટલાં ? નારકીના મૂળ ભેદ ૨૦૦ થાય છે. જવાબ. પ્ર. ૪૮૭. સંશીમાં નપુંસકના જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યનાં મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૪૮૮. સંશીમાં અસંઘયણીના જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ = ૪૦૦ થાય છે. પ્ર. ૪૮૯. સંશીમાં એકાંત નોગર્ભજના મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૮૮ ના જવાબ પ્રમાણે થાય છે. પ્ર. ૪૯૦. સંશીમાં એકાંત સમચોરસ સંઠાણી જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૪૯૧. સંશીમાં હુંડ સંઠાણીના જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૮૭ ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૪૯૨. સંશીમાં એકાંત હુંડ સંઠાણીના જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦. પ્ર. ૪૯૩. સંશીમાં તિર્થંકરના સમોસરણના જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યનાં મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૪૯૪. સંજ્ઞીમાં તેજોલેશીના જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૯૩ ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૪૯૫. સંજ્ઞીમાં એકાંત છદ્મસ્થના જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવનાં મૂળ ભેદ ૨૦૦ = ૬૦૦ થાય છે.
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy