________________
૪
સ્વામી, વાણીમાં અજબ-ગજબનું પ્રભુત્વ ધરાવનાર, અને તેજસ્વીતાથી ચમકતા પ.પૂ. ગુરૂણીમૈયા જયાબાઈ સ્વામી...
ભક્તિ ભાવથી, અંતરના ઉલ્લાસથી આપે સીંચેલુ આપથી જ પાંગરેલુ, ‘‘નિત નિત પ્રશ્નોત્તરી, આગમ જ્ઞાન ગંગોત્રી'' નામનું દશમું પુષ્પ આપના ચરણ-કમળોમાં સાદર સમર્પણ કરી કૃતાર્થતા અનુભવું છું.
સમર્પણ ભાવથી જીવનમાં થાય વિકાસ, સમર્પણ ભાવથી અંતરમાં મળે પ્રકાશ, ગુરુકૃપાથી રિદ્ધિ, સિદ્ધિ, પ્રસિદ્ધિ મળે સમર્પણથી ગુરુના દિલમાં મળે અવકાશ.
ગુરુ-ગુરુણીના પાણિપદ્મમાં કૃતજ્ઞ ભાવે સમર્પણ આપની ચરણરજ, શિષ્યા નીતા” આર્યા