SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૧ ૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૩૪. એકાંત નપુંસક વેદીના મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયના મૂળ ભેદ =૨૬૦૦ + વિકસેન્દ્રિયના મૂળ ભેદ- ૩૦૦ + નારકીના મૂળ ભેદ-૨૦૦ = ૩૧OO છે. પ્ર. ૩૫. ત્રણેય વેદીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ-૨00 + મનુષ્યનાં મૂળ ભેદ- ૭00 = ૯OO છે. પ્ર. ૩૬. અવેદીના મૂળ ભેદ કેટલા? જવાબ. અવેદી મનુષ્ય જ થાય છે. તેના મૂળ ભેદ ૭00 છે. પ્ર. ૩૭. મિથ્યાત્વદષ્ટિવાળાના મૂળ ભેદ કેટલા? જવાબ. ચારેય ગતિમાં મિથ્યાત્વદષ્ટિ હોય. તેના કુલ મૂળ ભેદ-૪૨૦૦ છે. પ્ર. ૩૮. એકાંત મિથ્યાત્વદૃષ્ટિના મૂળ ભેદ કેટલા? જવાબ. પૃથ્વીકાયના મૂળ ભેદ-૩૫૦ + અપકાયના મૂળ ભેદ ૩૫૦ + તેઉકાયના મૂળ ભેદ –૩૫૦ + વાઉકાયના મૂળ ભેદ- ૩૫૦ + વનસ્પતિકાય મૂળ ભેદ-૧૨૦૦ = ૨૬૦૦ છે. પ્ર. ૩૯. સમકિતદષ્ટિવાળામાં અને બે દૃષ્ટિવાળામાં મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ-૨૦૦ + દેવના મૂળ ભેદ-૨૦૦ + વિકલેન્દ્રિયનાં મૂળ ભેદ-300 + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ-૨૦૦+ મનુષ્યના મૂળ ભેદ-900 =૧૩CO છે. પ્ર. ૪૦. મિશ્રદષ્ટિવાળામાં અને ત્રણ દષ્ટિવાળામાં મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ-૨OO + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ-૨00 + દેવના મૂળ ભેદ-૨૦૦+ મનુષ્યના મૂળ ભેદ- ૭૦૦ = ૧૩૦૦ છે. પ્ર. ૪૧. એકાંત સમદષ્ટિવાળાના મૂળ ભેદ કેટલા? જવાબ. ૫ અનુત્તરવાળામાં હોય-દેવના મૂળ ભેદ- ૨૦૦ છે. પ્ર. ૪૨. એકાંત અસંજ્ઞીવાળામાં મૂળ ભેદ કેટલા?
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy