SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૬૫. જ્ઞાનનો એક અતિચાર લખો. ૬૫. જેવાઈદ્ધ પ્ર. ૬૬. તપનો એક અતિચાર લખો. ૬૬. જીવિયાસંસપ્પ ઓગે પ્ર. ૬૭. જઘન્ય ભવનપતિ સુધીને ઉત્કૃષ્ટ છઠા દેવલોક ૬૭. જમાલીના સુધી કોણ જાય ? મતવાળા જનેતા પ્ર. ૬૮. મયણરેહાએ નમિરાજર્ષિના શું થાય ? ૬૮. જનેતા પ્ર. ૬૯, આશીવિષના એક પ્રકારનું નામ લખો. ૬૯. જાતિ આશિવિષ પ્ર. ૭૦. દર્શનાચારનો એક ભેદ લખો ? ૭૦. જૈનધર્મમાં શંકા રહિતપણું પ્ર. ૭૧. શતાનિક રાજાના બહેનનું નામ શું? ૭૧. જયંતિ શ્રાવિકા પ્ર. ૭૨. જૈનધર્મનું મહાન સૂત્ર કયું? ૭૨. જૈન જયતિ શાસનમ્ પ્ર. ૭૩. તાજમહાલ બંધાવનાર કોણ? ૭૩. જહાંપનાહ પ્ર. ૭૪. પ્રભુ મહાવીરે આપેલા જવાબોમાંથી કયું ૭૪. જૈનેન્દ્ર વ્યાકરણ વ્યાકરણ રચાયું? પ્ર. ૭૫. નાનામાં નાનું તેનો પર્યાયવાચી શબ્દ કયો? ૭૫. જઘન્ય પ્ર. ૭૬. ભ. ઋષભદેવની કયા કલ્યાણકોની તિથિ ૭૬. જન્મ અને દીક્ષા | સરખી હતી ? પ્ર. ૭૭. ૧ લકા જોજનનો વિસ્તાર કોનો? ૭૭. જંબુદ્વીપનો પ્ર. ૭૮. કુમારપાળની વખણાય છે? ૭૮. જયણા પ્ર. ૭૯. પહેલાને છેલ્લા તીર્થંકરના વારામાં હોય છે? ૭૯. જિનકલ્પી પ્ર. ૮૦. એક સતીએ જેને સુધાર્યો? ૮૦. જેસલને પ્ર. ૮૧. છઠ્ઠા મંડિત ગણધરની શંકા કઈ હતી ? ૮૧. જીવને બંધને મોક્ષ છે કે નહિ પ્ર. ૮૨. મૃત્યુનો સંદેશ શું છે? ૮૨. જન્મ પ્ર. ૮૩. અકંપિત ગણધરની માતાનું નામ શું? ૮૩. જયંતિ પ્ર. ૮૪. ૫00 ચોરોને કોણે પ્રતિબોધી દીક્ષા લેવા કોણે ૮૪. જંબુકુમારે તૈયાર કર્યા?
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy