________________
પ્રશ્ન પેપર નં. ૮
શાસન દીપક પ. પૂ. આચાર્ય ગુરુદેવશ્રી રત્નચંદ્રજી સ્વામીની જન્મ
શતાબ્દીના અમી ઉપલક્ષમાં તથા શ્રમણી શિરોમણિ પ. પુ. મણીબાઈ સ્વામીની પ૯મી દીક્ષા જયંતિ તથા તેમનાં સુશિષ્યાઓ
બા.બ્ર.પૂ. નીતાબાઈ મ. સ., બા.બ્ર. પૂ. ગીતાબાઈ મ. સ., બા. બ. પૂ. શીલાબાઈ મ. સ. તથા બા.બ્ર. પૂ. નીલાબાઈ મ. સ. ઠાણા ૪ની રજત જયંતિના અમી ઉપલક્ષમાં બા.બ્ર. પૂ. નીતાબાઈ
મ. સ. દ્વારા પ્રયોજિત અખિલ ભારતીય “ર”ની શત પ્રશ્નોત્તરી સ્પર્ધા માર્કસ-૧૦૦
સ્થળ - વાંકી (૭) દરેક પ્રશ્નોના જવાબ “ર”થી જ શરૂ થાય છે. (અક્ષર સંખ્યા લખી છે પણ
અડધા અક્ષર ગણવા નહીં)
પ્રશ્નો
ઉત્તરો
પ્ર. ૧. વાંકીમાં જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાય છે ૧. રત્નચંદ્રજી તે ગુરુદેવનું નામ ?
સ્વામી પ્ર. ૨. વર્તમાન ચોવીશીના એક તીર્થંકરની નગરીનું ૨. રત્નપુરી
નામ ? પ્ર. ૩. ભારતને આઝાદી અપાવનાર મહાપુરુષની ૩. રળિયાત બા
માતાનું નામ? પ્ર. ૪. શ્રીમદ્ રાજચંદ્રના પિતાનું નામ શું? (૫) - ૪. રવજીભાઈ પ્ર. ૫. સાંતનું રાજાના સસરાનું નામ શું?
૫. રત્નાંગદ પ્ર. ૬, એક મહાસ્વપ્રનું નામ લખો. (૫)
૬. રત્નનો રાશિ પ્ર. ૭. વિચિત્રવીર્યની નાનીમાનું નામ શું? (૪) ૭. રત્નાવતી પ્ર. ૮. અસંજ્ઞી તિર્યંચ જ્યાં ઉત્પન્ન થાય ત્યાંની તેને ઉત્કૃષ્ટ૮. રત્નપ્રભા
સ્થિતિ પત્યના અસં. ભાગની મળે તે સ્થાન કયું?