SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ -: શ્રુતસ્તંભ : સ્વ. શ્રી રીખવચંદ ધરમચંદ વલાણી શ્રીમતી પશીબેન રીખવચંદ વલાણી ઘાનેરાવાળા જેમના રગેરગમાં તથા અણુએ અણુમાં ત્યાગ, તપ અને ધર્મભાવના હતી તેમને અમારા કોટિ કોટિ વંદન. જૈન ધર્મનો પ્રકાશ ફેલાવવાની તકો મળતી રહી તેથી તમે અમારામાં સિંચેલા અગણિત ગુણો તથા ધાર્મિક ભાવનાને ઉત્તરોત્તર વિકસાવી. આપના આત્માને સાધારણ પણ સંતોષની લાગણીનો અનુભવ થશે. તે પળને અમે ધન્ય માનીશું. અમારા જીવનને સદાચાર અને સન્માર્ગે લઈ જવામાં પ્રેરણા આપી તે બદલ અમે આપના ભવોભવના ઋણી છીએ. આપના સેવાભક્તિને પૂ. ડૉ. નીતાબાઈ સ્વામી પણ અંતરથી યાદ કરે છે. લિ. પુત્રી રમીલાબેન ડી. ગાંધી, ધાનેરા-હાલ મુંબઈ. ભૂપેન્દ્ર, જયેશ, ઉનીત અનિલાબેન, સંગીતાબેન, રૂપલબેન સ્નેહા, ઋષભ, સાજિલ, શ્લોક, સાચી, કેવિન
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy