________________
ગુજરાતના ધમ સ`પ્રદાય નરસિંહ, પરશુરામ, વિષ્ણુ અને કલ્કિ અવતારા દર્શાવેલ છે. વિશિષ્ટ ત્રિભ ંગમાં પગની આંટી મારેલ છે. આ પ્રતિમાની વિશેષતા એ છે કે તેમાં વિષ્ણુના દશાવતારમાં કૃષ્ણને સ્થાને વિષ્ણુની પ્રતિમા ખતાવેલ છે. આનું કારણ એ હોઈ શકે કે આ પ્રતિમા કૃષ્ણની હાવાથી આજુબાજુના પરિકરના દશાવતારમાં કૃષ્ણને બદલે વિષ્ણુની પ્રતિમા દર્શાવી હોય. ચતુર્ભુ જ સ્વરૂપમાં વિષ્ણુનાં આયુધા સહિત શ્રીકૃષ્ણની કદાચ આ વિરલ મૂર્તિ હશે.
७२
ટૂંકમાં, ગુજરાતમાં આ ઉપરાંત માંગરાળ, માધવપુર, પાટણ, વડનગર, વઢવાણુ, મેઢેરા, વેરાવળ, શામળાજી, પાવાગઢ વગેરે અનેક સ્થાએ વિષ્ણુની ૯ મીથી ૧૪મી સદીની પ્રતિમાએ મળતાં ગુજરાતમાં આ સંપ્રદાય ધણા લાંમા સમય ટકયો હાવાનુ જણાય છે.
સદ્ભ
ગ્રંથા
ગુજરાતના પ્રાચીન ઇતિહાસ.
(૧) વૈષ્ણવ ધર્મના સંક્ષિપ્ત ઇતિહાસ. (૨) ગુજરાતનાં તીર્થ સ્થાના,
(૩) પ્રા. ર. છેા. પરીખ
ડૉ. હ. ગ. શાસ્ત્રી (સ.)(૩) ગુજરાતના રાજ્કીય અને સાંસ્કૃતિક
ઇતિહાસ ગ્રંથ ૪, ૫, ૬, ૭.
(૪) પુષ્કરભાઈ ગેાકાણી ડૉ. જયતિલાલ ઠાકર
(સ.) દ્વારકા.
(૫) ૐા. નવીનચંદ્ર આચાર્ય
(૧) ૐા. હ. ગ. શાસ્ત્રી
(૨) ૬. કે. શાસ્ત્રી
શામળાજી.