SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાહિકા વ્યાખ્યાન ૧૩૧ __ नृपः क्षिप्त्वान्धकृपे तमहोरात्रमधारयत् ॥१६२॥ | (ા ૨૦ ૦ ૧) ચાકિનીમહારાસૂનુવચન. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની કરેલી આવશ્યકની ટીકામાં પણ અમારિ ઉદ્દઘોષણાની વાત જણાવી છે. __ जिभिदिए उदाहरणं-सोदासो राया मंसप्पिओ, अमाघाओ (ાવેદરિy૦ ૧૦) યાયાપચાશકમાં અમારિનું વિધાન. તે જ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ યાત્રાપંચાશકમાં આગળ જણાવતાં જણાવે છે કે યાત્રાના આરંભમાં ગરીબ વગેરેને મનને સંતેષ કરવા માટે દાન આપવું અને ગુરુમહારાજે પિતાની દેશનાશક્તિથી રાજા પાસે નિર્દોષ નામધામ-(૩માવાય) અમારિ પ્રવર્તાવવી એમ જણાવે છે. आरंभे च्चिय दाणं दीणादीण मणतुहिजणणत्थं । रण्णामाघायकारणमगह गुरुणा ससत्तीए (पं० गा० ४०६) તેની ટીકામાં ટીકાકાર મહારાજ પણ કામ થાય ને અર્થ કરતાં જણાવે છે કે મા એટલે લક્ષ્મી. તે લક્ષ્મી ધનલક્ષ્મી ને પ્રાણલક્ષમી એમ બે પ્રકારે છે, તેને નાશ કરે તે “ઘાત' કહેવાય. તેને જે અભાવ તે સમાધાત: એટલે અમારિ એમ જણાવે છે. (ટીવ – ઢક્ષ્મી: સા ા જેવા, ધન પ્રાઝિક્ષ્મીवातस्तस्या घातो हननं, तस्याभावोऽमाघातोऽमारिः) દ્રવ્યવ્યયથી પણું અમારિની જરૂર તે જ ગ્રંથમાં આગળ જતાં ગ્રંથકાર મહારાજા જણાવે છે કે પ્રવચન ગુરુએ અર્થાત્ આચાર્ય મહારાજાએ રાજાને જે અને વિધિ. પૂર્વક શિખામણ આપી, અને કહ્યું કે “ એવી કોઈ પણ વસ્તુ નથી કે જે અમારિ પડયે આપવામાં સમર્થ ન થાય અર્થાત્ સર્વ આપે છે,
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy