SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૭ ડલાના ઉપાશ્રયે, હિમાચલ સૂરિ, શાહપુર ઉપાશ્રયે, હતા ધર્મસૂરિ. ૪ લવારની પળે કહે, મંગળવિજય પંન્યાસ, વીરવિજય ઉપાશ્રય, સંપત્તવિજય પંન્યાસ. ૫ લુણાવાડે પંન્યાસજી, રમણીકવિજયજી સાથે, પંન્યાસ ચંદનવિજયજી, તેમને પણ સંગાથ. ૬ પાંજરાપોળ ઉપાશ્રયે, ત્રણ પંન્યાસો પાસ, સુમિત્ર-કમળ સોમવિજયજી,નામતેઓના ખાસ. ૭ જૈન સોસાયટી ઉપાશ્રયે, પુણ્યવિજય પ્રમાણે, આગમ પ્રભાકર હાલમાં, કહેવાય તે જાણ. ૮ ખુશાલભુવનમાં વળી, રામવિજય પંન્યાસ, સૂર્યસાગર પંન્યાસ તે આંબળી પોળે ખાસ. ૯ દાદા શાંતિવિજયજી, વિગેરેને બહુ સાથ, ચૈત્ય પરિપાટી કરી. હતા સહુ સંગાથ. ૧૦ આરસપ્રતિમાઆશરે, (૨૮૦૦)અાવશોથશેજ, ધાતુબિંબ પણ આશરે,(ર૦)બાસહશેજ. ૧૧ તે પણ નેધપુરી નથી, છતાં ગણત્રી ઠીક, થતા થયા દેરાસરો, તે પ્રતિમાઓ અધિક. ૧૨
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy