SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર૬ ખરેખર જે માણસ વૈર્યતા રાખે છે. દયેય તરફનું લક્ષ્ય સૂક્તા નથી. તેઓના કામે પણ સુંદર થાય છે. પાર પડે છે. મુક્તિનું શ્રેય જેના હૃદયમાં છે એ ભાણકુંવર પણ હવે છત્રકુંવરને તિલક થશે તે જાણીને તેના હૃદયમાં પણ હર્ષ માટેનથી. જે તેને રાજય મેળવવાની લેવાની ઈચ્છા હતી તે તેને મળવાનું જ હતું. ખરા રાજકુંવરને સભા બહાર પણ કાઢી મૂક્યા. હતું. જેથી પણ સુખેથી તેનેજ તિલક થવાનું હતું. પણ સત્યને છેડીને રાજ્ય લેવું જ નહોતું. એજ તેનામાં ધર્મના સંરકાર પરિણમ્યા છે.' આવા સત્યવાદીના ગુણ તપગચ્છમાંદીપક સમાન પૂ. આ૦ શ્રી શાન્તિસૂરીજી મહારાજના વિદ્વાન શિષ્ય પૂ. પં. શ્રી કીર્તિ મુનિજી ગણિવરના લઘુબંધવ લલિતમુનિ સદાય ગુણ ગાય છે. ઢાળ ૨૧ મી શીતલનાથ મૂહરત પળે, માણેકની પાસ, ખેતરપાળની પિળમાં, ભેટયા સંભવ ખાસ. ૧ વળી ઘાંચીની પોળમાં, સંભવનાથ છે જ્યાં, આગળ એક વિશાળ છે, ભણય પૂજા ત્યાં. ૨ ડાહીની ખડકીજમાં, વિમલનાથ નિર્મળ, શાંતિનાથજી શેભતાં, ગજરાવાળે ઘર. ૩
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy