SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૩ ત્યારે તે ફળ બતાવવા લાયક બને. અને જ્યારે ફળ બતાવવા લાગે. ત્યારે એકાદ મહિના પછી ને બાર મહિના પુરા થતા સુધી હસવું આવે. પરંતુ શરૂઆતના પાકને માટે જે મહિને ગયે તેને અબાધકાળ કહે છે. કહેવાની મતલબ એટલી જ છે કે અબાધાકાળ પસાર થયા પહેલા કર્મ ઉદયમાં આવે નહિ. અબાધાકાળ વખતે કર્મ નિષ્ક્રિય પડયું હોય છે તેમ નથી. પણ તેના ઉપર અનેક કરણેની અસરે ચાલુ હોય છે. અબાધાકાળ પુરો થતાની સાથે જ પિતાનું બળ ફળ બતાવવા આકળું થઈ રહેલું કર્મ એકદમ કરણેની બલામાંથી છુટીને ફળ બતાવવાના માર્ગ તરફ દોડે છે. એ માર્ગને ઉદયાવલિકા કહે છે. એટલે દાખલા તરીકે હાસ્ય કર્મના અબાધાકાળને મહિને પુરે થવાની સાથે જ કરણની બલામાંથી છુટેલું તે કર્મ બીજે મહિને બેસતાની સાથે જ હસાવવાનું ફળ બતાવવા લાગે છે. એટલે કે તે માણસને હસવું આવવા લાગે છે. અબાધાકાળ પુરે થતાંની સાથે જ એક આવલિકા સુધી જેટલા કર્મ પ્રદેશ આવે તેટલાને ફળ બતાવવા દે. તેટલા વખતને ઉદયાવલિકા કહે છે. પરંતુ ફળો અગ્યાર મહિના ભોગવવાનું છે, એટલે એક આવલિકા પુરી થતાં બીજી શરૂ
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy