SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ી આયુષ્ય કર્મને ઉદય છે,ચારે ગતિઓ તૈયાર જ છે, કેઈને પણ ઈગતિનિશ્ચિત છે,સુણે સજજનજી, ૯ નામકર્મનો પણ ઉદય કહીયે,દેહ જાતિ વર્ણાદિલહીયે, છે ભેદો ઘણા તે ચિત્ત ધરીએ, સુણો સજજનજી. ૧૦ ઉંચા કે નીચત્ર વસે એમાં, બેમાંથી એક ખરૂ તેમાં, તેને પણ ઉદય જીવનમાં, સુણો સજજનજી૧૧ અંતરાય કમ બહ આવે છે,સમયમાં ઉદય પાવે છે, અનંત ગુણે અવરાવે છે, સુણે સજન. ૧૨ એકજ ઉપયોગે એ થાય, આઠે કર્મો તે બંધાયે, વિધ વિધ અસરે લાગુ થાયે, સુણે સજજન. ૧૩ આત્મપરકમ અસરથાય, તેમ આત્માની કર્મ ઉપરથાયે, પણ નિજ સ્વરૂપન પલટાયે, સુણે સજજન. ૧૪ ઘોડે ગધેડે સાથે લાવે, પણ ઘોડે ગધેડે ન થાયે, તેમ ગધેડે ન ઘોડા થાવે, સુણે જનજી. ૧૫ ધળા કાળા બળદો આયે,સાથે રહે રંગ ન બદલાયે, પણ સ્વભાવની અસર થાયે, સુણો સજજનજી, ૧૬ તેમ એક બીજાન પલટાયે.પણ અસર કરે છે સમજાયે, વધે જોર જેનું તે તે ફાવે, સુણો સજજન છે. ૧૭ કામણ વગણ આતમગ્રહે, કર્મ રૂપે તે પરિણમે, ત્યારેભાગલા પણ તરતજ થાયે, સુણ સજજનજી. ૧૮
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy