SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ વાળા કર્મને અંગે સમજવાનુ છે. બદ્ધ અને સ્પષ્ટ બંધવાળા કર્મીમાં અધ્યવસાયના બળથી અવશ્ય ફેરફારો કરી શકાય છે, અને નિધત બંધવાળા ક માં પણ અધ્યવસાયના બળથી સ્થિતિ અને રસની ન્યૂનાધિકતા ઉપજાવી શકાય છે. જેના વડે કા`ણ વણાનું આત્મ પ્રદેશો સાથે જોડાણ થાય તે બંધન કરણ કહેવાય. પ્રથમ ગાંઠ ઢીલી બાંધી હેાય પણ પછી તેને ખેંચવામાં આવે તો મજબૂત બને છે.તેજ રીતે પ્રથમ નિરસ ભાવે બાંધતાં કમ ઢીલા બંધાયા હોય પણ પછી તેની પ્રશ ંસા કરવામાં આવે, બડાઈ હાંક્વામાં આવે તો એ કમ મજબૂત થાય અને નિધત્ત અવસ્થાને પામે. જે આ રીતે બદ્ધ કેરપૃષ્ટ કને મજબૂત કરનારૂ જે કરણ તે નિધત્ત કરણ કહેવાય છે. જે કમ નિધત્ત અવસ્થાને પામ્યું, તેની સ્થિતિ અને રસ અધ્યવસાયા દ્વારા ધટાડી શકાય પણ તેની ઉદીરણા કે સ ંક્રમણ થઈ શકે નહી. આ પરથી સમજવાનું કે કાઈ પણ અશુભ કમ બાંધ્યા પછી તેની પ્રશંસા કરવી નહિ કેતે અંગે કાઈ પ્રકારની બડાશ મારવી નહિ, જોયું મેં પેલાને કેવા આબાદ છેતર્યો. એને મે પુરેપુરા બનાવ્યા છે. એ મને બરાબર યાદ કરશે. આપણી આગળ કાર્યની હેાશીયારી ચાલે નહિ. બધાને ઠીક કરી દઇએ !
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy