SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩પ. કર્મ ઉદયનો કાળ તે, નક્કી થયેલ હોય તે પહેલા કર્મોદય. થાય ઉદીરણું સોય ૧૬ કાચી કેરી ઘાસમાં, મૂકયે પાકી જાય. એવી જ રીતે કર્મની, ઉદીરણ પણ થાય. ૧૭ ઉદય અને ઉદીરણ, બંને છે જુદા જ સ્વાભાવીક વખત થતાં ફળ ઉદયે મળતાજ. ૧૮ વખત થયા પહેલાં જ જે, કર્મો ઉદયે આવે તે ઉદીરણ જાણવી, ફરક સમજાયે. ૧૯ ઉપશમન કરણ સમજીએ,રહે કર્મો ઉપશાંત અંગારા પર રાખથી, ઠંડા પડે એજ વાત. ૨૦ ઉદય ઉદીરણાથાય નહિ,ઉદવર્તન તે થાય અપવર્તન થઈ શકે, સંક્રમણ પણ થાય. ૨૧ કર્મોદય પહેલા જ તે, કરણ કરે છે કામ પણ કર્મોદય પ્રગટતાં, લાગે ન કરણ જાણ. ૨૨ જે જે કર્મો ઉદયમાં, આવ્યા હોય પ્રમાણુ કરણ લાગે નહી તેહને, લાગે બીજાને જાણ. ૨૩ અધ્યવસાયને રોગનું, બલ તે કરણ કહેવાય વિચિત્ર શક્તિ તેહમાં વિવેચનથી સમજાય. ૨૪ સુજ્ઞ કરણે આઠનું, સ્વરૂપ ઝીણું છે જ કઠણ છતા બુદ્ધિ બળે, સમજાયે તે હેજ ૨૫,
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy