SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ શીરની માહી,મગટ હરીન્સાને સેલ બને તેણણા ધ્યાનપૂર્વક પિતાની પાસે લાવ્યા પછી નિલ બુદ્ધિવાળા રા કાર્યની જગતાથી સંભાળ લેતાં વિલંબ થયાનું જણાવી તેમને સત્કાર કરી તેમને રજા આપી એટલે તે બંને હર્ષ પામતાં પિતાના ઘરે સયા. આ સર્વ શુભ સ્વભાવનું જ ફળ છે. (સર્વત્ર સુપ્રિયાઃ સન્તઃ કલેકના પહેલા ભારની આ પ્રમાણે પરીક્ષા કર્યા બાદ રાજાએ (સર્વત્ર કુકિધમાટ) બીજા પાદની પરીક્ષા કરવાનો આરંભ કર્યો. નગરના કાઈક અતિ નીચ પ્રકૃતિવાળા પિતાપુત્રને કૃત્રિમ બહુમાન આપીને મંત્રી વિગેથી પણ અધિક માનવાળા કર્યા પછી એકદા પ્રથમની જેમ રાજાએ ચાતાની કૃત્રિમ તીવ્ર વ્યાધિને પ્રગટ કરી. પિતાના આયુષ્યના અત્યની સ્થિતિ ગુપ્તચર પુરૂષો દ્વારા તેમને જણાવી. તે સાંભમળીને અધમ સ્વરવાળા તે અને પિતાની પ્રકૃતિને ગ્ય એવી વાતે કરવા લાગ્યા. કેમકે એકાંત સમયે હૃદયને ભાવ પ્રગટ થાય છે. તે સમયે શુરીતે ખેલા-ચપુરૂષે તેમની વાર્તા પણ સાંભળતાં હતાં તે પિતા સવા પુત્ર આ પ્રમાણે પરસ્પર બોલવા લાગ્યા કે આ રાજા જે હમણાં જ મરે તે આપણે આનંદથી પુરીયા રાજાના ભ્રમ સામ્રાજયને ઉપગે કરીએ.રાજયમાં - આપણને કોણ માનતું નથી ? સર્વ માને છે. આવા કદાચ કાઈક નહીં જાને તો તેને તત્કાલ હણીને પણ આપણે રાય શું. નવા રાજા વી એલીશા કરી હોય છે. વળી દુદ્ધિવાળા
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy