SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ નર્મભુવડ દેવ વાંદવા (૪) બે ટકે પર્ડિલેણુ કરવી (પ ત્રણકાળ જિનપૂજા કરવી તેમાં સવારમાં વાસક્ષેપાદિ વડે બપોરે આ પ્રકારી અને સાંજે ઘુપકિપાદિ વડે કરવી (૬) બે હજાર જાપ કર'નમો નાણસ્સએ પદની વીસ નવકારવાળીએકાગ્રચિત્તે ગણવી (૭માં બને તે પોધિ કરવા અથવા દિવસને ઘણે ભામ શામળાખાશિમાં વ્યતિત કરે (૮) શાક અને રાનીનીયથાશદ્ધિના લકતરી (૯) નામને અભ્યાસ કરવા અને તેની આશાતના ટાળવી જનમે પોલાપુરૂષા જ્ઞાની કહેવાય, પાર્ટી પિથી પુસ્તક લેવન ખડી વિગેરે જ્ઞાનના સાધન કહેવાય. લખેલ કે છાપેલ કાગળ ઉપર પગ મૂકાય નહીં એટલું જ નહી પણ કોરા કાગળ ઉપર પણ પગ મૂકાય નહી, છોકરાઓને કાગળ ઉપર જાજર બેસાય નહી એવધુ કરવાથી જ્ઞાનની મહાન્ આશાતના થાય છે. તેના પરિણામે ભવિષ્યમાં જ્ઞાનાવરણીય કર્મબંધના લીધે મેળાપણું, બેન્ડાપણું, બહેરાપણું, અપંગપણું થાય છે. માટે આવું આવું અજ્ઞાનપણું ન થવા પામે તેની સમજણ મેળવીને કર્મબંધાય તેમ વર્તો, જ્ઞાનની આરાધના થાય તે તે સારંજ છેપણ વિરાથના ન થાય તેમ કરવું જોઈએ. (૧૦) પ્રભુ પાસે અથવા શાનયાસે પાંચ દિવેટને દિલે કરે. પાંચ સ્વસ્તિક કરવા, યથાશકિત ફળ નૈવેદાદિ પદાર્થો પાંચ પાંચ મૂક્વા (૧૧) પાંચ અથવા એકાવન લેગસને કાઉસગ્ગ કરે, જ્ઞાનપંચમીને દિવસે તો આ બધા વાના સવિશેષ કw
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy