SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨: જ આત્માના નાનામાં નાના ભાગ પરમાણુ જેવડા હોય છે. જ્ઞાનીની બુદ્ધિથી પણ બે ભાગ ન થાય. તેવા જ સમજવે. પણ એટલુ’ યાદ રાખવું કે પરમાણું એક્લે છૂટા છવાયા હોય છે, અને વળગેલા પણ હોય છે, પણ આત્માના પરમાણુ જેવડા નાનામાં નાના ભાગે તેનુ નામ પ્રદેશ, તે પ્રદેશો એક બીજાથી છુટા પડતા નથી. આત્માના અસ પ્રદેશ છે. સાયની અણી જેટલા ભાગમાં પણ આત્મ પ્રદેશા અસભ્ય સમજવા. આપણા શરીરમાં જે જે સ્થળે જે જે ભાગમાં આત્મ પ્રદેશ છે. તે દરેક ઠેકાણેકાણુવા હાયજ છે. પરંતુ યાગને લીધે જેટલી કા વણા આત્મપ્રદેશા સાથે મળે છે. તેટલી જ કાણુ વણાનું નામ ક` કહેવાય છે. જેમ પાણીમાં રગ મિશ્રિત થઇ જાય. તેમ આત્મપ્રદેશમાં તે કાણુ વણા મિશ્રિત થઈ જાય અને અગાઉની કાણ વણા કર્મ સાથે તેજ યોગ સ્થાનકના બળના પ્રમાણમાં ચોંટી જાય છે. તેવી જ રીતે બીજે સમયે યોગસ્થાનકના બળ પ્રમાણે આવેલી કા ણવર્ગણા યોગસ્થાનકના બલ પ્રમાણે આત્મપ્રદેશ સાથે મિશ્ર થાય છે. અને પૂર્વ સમયના કર્મી સાથે તે સમયના ચોગ સ્થાનકના બલ પ્રમાણે ચાટે છે. પૂર્વના કર્મ સાથે બીજી નવી આવેલી કાણુ વર્ષાં ચોંટી જાય છે, તેનું કારમ પર માણુ એમાં ચિકાશ હેાય છે, તેથી પરરપર ચોંટી જાય છે. જુસ્સાવાળુ યોગ સ્થાનક હોય તે. જોરથી ચાટે છે. તે
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy