SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ વળી સાધુનું નામ છે કાચના પ્રતિપાળ છે તે પછી એકેન્દ્રિય મારી પચેન્દ્રિયને પેાષવામાં પુન્ય છે એવી પ્રરૂપણા કરવાથી છ કાય જીવના પ્રતિપાળના જે દાવા ધરાવે છે તે ખાટા થઈ જાય છે. પછી તે તેનુ નામ ફકત પંચેન્દ્રિય પ્રતિપાળ છે એમ કહેવાય અને છ કાય પ્રતિપાળના જે દાવા છે તે રાખી શકે જ નહિ. તેમને છ કાય પ્રતિપાળના દાવા ખરી રીતે રાખવે! જ હાય તેા કેઇપણુ આરભવાળાં કાર્યો કે જેમાં જીવહિંસા રહેલી છે તેમાં પુન્ય થાય છે એવી પ્રરૂપણા તેથી કરાય જ નહિ, એટલા માટે જ ભગવાને સાધુને જીવહિ‘સાનાં નવ કાટીએ પચ્ચખાણ કરવાનું ફરમાવેલ છે. ઇતિ પ્રથમ મહાવ્રતની વ્યાખ્યા ખીજું મહાવ્રત બીજા મહાવ્રતમાં સાધુને જાવજીવ સુધી નિવદ્ય, સત્ય ભાષા એલવી જોઇએ અને જૂઠું નહિ ખેલવાના ઉપર મુજબ નવ કેાટીએ પચ્ચખાણુ હાય છે. પ્રશ્નઃ—ધમ ઠેકાણે સાધુથી જૂઠું ખેલાય કે નહિ ? -તરેઃ—ન જ મેલાય કારણ ધમ જેવા સ્થાનમાં જૂહુ ખેલાય તેા પછી સત્ય અધમ ને ઠેકાણે ખેલાશે કે ? જૂહું ઉત્તમ શું તે
SR No.023321
Book TitleJain Panch Mahavrat
Original Sutra AuthorN/A
AuthorJain Shwetambar Terapanthi Sabha
PublisherJain Shwetambar Terapanthi Sabha
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy