SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ઉપકાર કરવાના, પ્રિય ખેલવાના, સ્નેહ કરવાનો હોય છે. ચન્દ્રને કાણે શીતળ બનાવ્યો ? એક દિવસે વિક્રમચાત્રે ભીમને અવતીપુરીમાં શુ ચાલી રહ્યું છે તે માટે પૂછ્યું, ત્યારે ભીમે જવાબ આપ્યા, “વંતીપુરીમાં મહારાજા વિક્રમાદિત્ય ન્યાય- નીતિથી રાજ્ય કરી રહ્યા છે. તેમના પુત્ર એકાએક કાઇને કહ્યા સિવાય ચાલ્યે જવાથી તે ચિંતા કરે છે, દુ:ખી થાય છે, વળી એક દિવસે એક ચાર રાજાનાં આભૂષણ વગેરે ચાર ગયા છે, તેના પણ પત્તો લાગતા નથી. આ સમય દરમ્યાન એ નગરથી હું કેટલીય વસ્તુએ લઈ દ્રવ્યાપાર્જન કરવા નીકળ્યો છું” '' અવંતીના સમાચાર સાંભળી વિક્રમચરિત્ર ભીમને કહ્યું, શ્રેÎત્ર ! હું જ મહારાજા વિક્રમાદિત્યના પુત્ર છું.... પૃથ્વીમાં ભ્રમણ કરતા ભાગ્યયોગે હું અહી આવ્યે છું. અહીં આવી હું અહીંના રાજાની પુત્રી સાથે પરણ્યા ,, ભીમ આ સાંભળી ઘણા આનંદ પામ્યું. સમય જતાં વિક્રમચરિત્ર અવતી જવા માટે તૈયારી કરી. ઘણી વસ્તુઓ સાથે લેવા ભેગી કરવા માંડી. તૈયારી પૂરી થતાં વિક્રમચરિત્રે પોતાની પત્નીને તેના બાપને મળવા મેકલી. તેણે પેાતાના ખાપ પાસે જઈ કહ્યું, “ હે બાપુ ! મારા પતિ-વિક્રમાદિત્યના પુત્ર પોતાનાં માત-પિતાને મળવા અહીંથી જવાના છે, તેથી હું તમને મળવા આવી છું.”
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy