SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ઓગણત્રીસમુ... સમુદ્રમાં પહલુ, ઘેર પહેાંચવુ એક દિવસે વૈદ્યરાજ વિક્રમચરિત્ર સમુદ્રતટે ક્રીડા કરી રહ્યો હતા, તે સમયે તેણે અત્યંત વ્યાકુળતા અનુભવતા, એક લાકડાને પકડી તેના આધારે તરતા કેાઇએક માણસને સમુદ્રમાં જોચે. તે માણસને જોતાં વિક્રમચરિત્રનું હૃદય દયાથી છલકાઈ ગયું. તેણે પેાતાના સેવકાને કહ્યું, “જાવ, પેલા તણા આવતા માણસને બહાર કાઢે.” વિક્રમચરિત્રના મેાઢામાંથી આ શબ્દો નીકળતાં જ સેવક સમુદ્રમાં કૂદી પડયા ને તે માણસને બહાર લાખ્યા, પછી તેની સારવાર કરી તેને સચેત કર્યા. નીચ વૃત્તિવાળા સંકટ સમયે આ મારો છે કે પરાયા છે'ના વિચાર કરે છે ? પરરંતુ ઉદાર ચરિત માટે તે સમસ્ત જગતનાં માનવા પેાતાના કુટુંબી હાય છે, સજ્જન મનુષ્ય વિપત્તિમાં આવી પડેલાને જોઈ સૌજન્ય બતાવે છે. ઉનાળામાં માનવાને શીતળ છાયા આપવા વૃક્ષ નવપલ્લવિત થાય છે. સજ્જન વ્યક્તિ નાળિયેરની જેમ બહારથી કઠોર ભ્રૂણ
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy