SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ તીર્થકર નામકર્મ બાંધે છે. આથી દેવ જન્મ અને મનુષ્યજન્મ પામે છે, સાંભળ્યું. શુભ ભાવનાથી તીર્થાધિરાજ શત્રુજ્યને સ્પર્શ, ગિરનારને નમસ્કાર, અને ગજપદ કુંડમાં સ્નાન કરવાથી આ સંસારમાં ફરીથી જન્મ લેવું પડતું નથી. શુભ ભાવથી શ્રીમતી યાત્રા કરી ઘેર પાછી આવી, ત્યારે કૃપણ અને ક્રોધથી લાલ લાલ આંખ કરી કહ્યું, “ઓ અધમ ! તે ઘણો ખર્ચ કર્યો છે, તેનું ફળ હું તને હમણાં જ ચખાડું છું.” કહી ધન-શ્રીમતીને લાકડીથી ઘણો માર માર્યો, પરિણામે પ્રાણપંખેરુ દેહ છોડી ઊડી ગયું. તીર્થયાત્રાના શુભ દયાનમાં મરવાથી ચંપાપુરીમાં મધુરાજાને ત્યાં પુત્રીરૂપે પદ્માવતી નામથી શ્રીમતી જન્મી. એ પુત્રી 5 વયની થતાં મધુરાજાએ જિતશત્રુ નામના રાજા સાથે ઘણું ધામધૂમથી તેને પરણાવી. મધુરાજાએ જમાઈને મદેન્મત્ત હાથી, સુંદર ઘોડા, મણિમુક્તા ફળ, વિગેરે આપ્યાં. જિતશત્રુ પદ્માવતી સાથે પિતાના નગરમાં આવે, ત્યાં તેણે સાત માળને મહેલ તેને રહેવા આવે. દિવસે જતાં જિતશત્રુ, લક્ષ્મીપુર નગરના ધન નામના રાજાની પુત્રી કલાવતી સાથે પરણ્ય, અને તે તેની પાછળ ભાન ભૂલ્ય. એક દિવસે લક્ષ્મીપુરના રાજાએ રત્નજડિત સુંદર
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy