SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પ મું ૫૫ વ્યક્તિને જીવાજીવાદિ તત્વનું જ્ઞાન નથી પણ શ્રી જિનેશ્વર ભગવતાએ જે કહ્યું છે તે સાચું છે એમ શ્રદ્ધાથી માને છે, તે પણ સમ્યગ્દષ્ટિ છે. જૈન શાસનમાં સમ્ય દર્શનની ઘણી કી’મત છે. શ્રી તી”કર દેવાના આત્માની ભવની ગણત્રી પણ જ્યારથી તેઓ સમકિત પામે છે ત્યારથી જ થાય છે. સમકિત વગરના ભવા તા આત્માએ આજ સુધી અનંતા કર્યા પણ તેની ગણના નથી થઈ, તે બધા નિષ્ફળ અને નકામા ગયા. આપણે ગમે તેટલી ધ ક્રિયા કરીએ અને તપ-જપની આરાધના કરીએ પણ જો આ બધી કરણી સમકિત વિહુણી છે, તેા તેની કોઈ કિંમત નથી. મતલબ એ બધી આરાધના મુક્તિ માટે થતી નથી. સમકિતપૂર્વીકની થેાડી પણ આરાધના મહાન ફળ આપે છે. સમિતિ એ અકના સ્થાને છે. અને બધી ધર્મક્રિયાઓ એસીડાના સ્થાને છે. મી'ડાની 'મત આંકથી છે. આંકપૂર્ણાંકના મી'ડાની ક"મત અનેક ગણી છે. આંક વગરના સી'ડાની કશી ક"મત નથી તેવી જ રીતે સમકિત વિણી આરાધના અને ધર્મક્રિયાની કંઇ જ કિ`મત નથી, મતલખ સમકિતપૂર્ણાંકની ધ*ક્રિયા આરાધનામાં ખપે છે. માટે કાઇપણ ભાગે સમકિત પ્રાપ્ત ન થયું હોય તેા તે કેમ પ્રાપ્ત થાય અને પ્રાપ્ત થયું હોય તે તેનું કેમ જતન અને રક્ષણુ થાય એની પૂરી તકેદારી રાખવાની છે. હીરા-માતીની ક્રિ ́મત છે માટે કેવા એને આપણે તીજો
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy