SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩ જુ ૪૩ આ તરફ વિપુલસેનાના પડાવના કાલાહલથી વિદ્યુત્પ્રભા ઉંઘમાંથી જાગી ઊઠી. ચામુર માટુ' સૈન્ય જોઇ એ તેા વિચારમાં જ પડી ગઇ, મારી ગાયા ત્યાં ગઈ ? પણ ગાયા તા દૂર ચાલી ગઇ હતી. એ તા એકદમ ઉડી અને ગાયાને પાછી વાળવા દોડવા લાગી. એ દોડવા લાગી એટલે બગીચા પણ એની પાછળ પાછળ જવા લાગ્યા. ઝાડે બાંધેલા ઊંટ, ઘેાડા, હાથી વિગેરે પણ દોડવા લાગ્યા. રાજા આ બધુ જોઇને દિગ્ મૂઢ બની ગયે। કે આ શું આશ્ચય! આવું તે કેઇ દિવસ કોઈના જોવામાં આવ્યું નથી. રાજા-મંત્રી અને સૌને પારાવાર આશ્ર્ચર્ય થયું. પરિવારની સાથે રાજા પણ ઉભા થયે અને રાજાએ મંત્રીને પૂછ્યુ કેમ મંત્રીશ્વર ? આ શું આશ્ચય ? મંત્રી પણ આ જોઇને આભેાજ બની ગયે પણ એ બુદ્ધિશાળી હતેા. એ કળી ગયા કે-જરૂર આ બાળાને ચમત્કાર છે. મંત્રીએ મહારાજાને વાત કરી. મહારાજા પણુ સમજી ગયા કે વાત સાચી છે. મહારાજાએ અમાત્યને કહ્યું મત્રીશ્વર ! એ બાળાને અહીં ખેલાવી લાવે. મત્રીરાજ માળાને ખેલાવવા ગયા છે, પણ ખાળા આવે છે કે નહીં ? પરસ્પર કેવા વાર્તાલાપ થાય છે, ધર્મના પ્રભાવ અને એના મહિમાનું વન ચાલી રહ્યું છે. પૂજન્મમાં કરેલી ધર્મની આરાધના શું કામ કરે છે? વિગેરે અગ્રે વમાન, 5%*+°°°°°°°¢v°°°
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy