SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પાખ્યાન સોળમું હમણુને તાજો જ દાખલો આપુ! મારા મીલ માલીકે મને કહ્યું કે આપણું, પાસે હવે ઉંચા અને સારા મશીને આવ્યા છે, જેથી કામ વધુ થશે એટલે ૧૫ માણસોને રજા આપી દેજે. માલીકના હુકમ પ્રમાણે મેં ૧૫ માણસને કામે આવવાની ના પાડી. એમાંના કેટલાકે તે મને એવી ગાળે સંભળાવી અને ન કહેવાના શબ્દો કહ્યા પણ મે એમના પર જરાય શેષ ન કર્યો. મને પણ એ લેકેને રજા આપવા બદલ ઘણું દુઃખ થયું કે બિચારાના છોકરા યા શું કરશે? પરંતુ થોડીવાર પછી જ મારી સામે રોષ દાખવનાર આવીને માફી માંગવા લાગ્યા. મને પણ આશ્ચર્ય થયું. હું તે આ પ્રસંગે નવકારમંત્ર જ ગણતે હતે. ખરેખર નવકારમંત્રને પ્રભાવ અપૂર્વ છે. પ્રથમ મારે પગાર માસિક પ૦૦-૬૦૦ હતો પણ છેડા વખત પછી ૧૨૦૦) ને થેયે અને ત્યાર બાદ ૧૮૦૦) ને માસિક પગાર મળવા લાગે. આ બધે પ્રભાવ હું તો નવકારમંત્રને જ સમજું છું. પ્રસંગ પરિમલ”
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy