SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ષમ તત્વ પ્રકાશ umum mummum સહજાનંદી પણ કહેવામાં આવે છે, કારણ કે તેને પણ એ જ અર્થ થાય છે. મતલબ આત્મા સ્વાભાવિક આનંદમય છે-આનંદ સવરૂપ છે. આનંદ કહે કે સુખ કહે એક જ વાત છે. સાચે આનંદ એ આત્માને ગુણ છે. આનંદ જ્યારે પૂર્ણ પણે પ્રગટ થાય પછી એને એ આનંદના માટે કેઈ પણ સાધનની જરૂર રહેતી નથી. એટલા માટે શાસ્ત્રકાર સિદ્ધ પરમાત્માને સિદ્ધા નંત ચતુષ્ટય” નું વિશેષણ આપે છે. · ગુણસ્થાનક ક્રમારેહમાં નિમ્ન ત્રણ ગાથાઓ દ્વારા સિદ્ધ પરમાત્માને મુક્તાવસ્થામાં સકળ કમને ક્ષય થતાં જે ગુણે પ્રગટ થાય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રહી એ ગાથાઓ. अनन्त केवलज्ञानं, ज्ञानावरणसंक्षयात् । જનરd વન , રાવળ ક્ષાત્ | શરૂ૦ || शुद्ध सम्यक्त्व चारित्र, क्षायिके मोहनिग्रहात् । કનને સુણ , વેદ વિર ક્ષાત જમાત | શરૂ ? II आयुषः क्षीणभावत्वात् , सिद्धा नामक्षया स्थितिः । नाम-गोत्र क्षयादेवामूर्ताऽनंतावगाहना ।। १३२ ॥ શ્રી સિદ્ધ પરમાત્માને જ્ઞાનાવરણીય કર્મને સર્વથા ક્ષય થવાથી કેવળજ્ઞ ન દર્શનાવરણીય કમને સર્વથા ક્ષય થવાથી અનંત દર્શન, મોહનીયકર્મને સર્વથા ક્ષય થવાથી. અનંત સુખ, અંતરાયકને ક્ષય થવાથી અનંત વીર્ય, વેદનીય
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy