SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ છો છ@ @@@ @ @ @ છે. પ્રકાશકીય નિવેદન . ર શ્રી ખાત્મ-કમલ-લબ્ધિસરીશ્વરજી જેને ગ્રીમાળા માજ વર્ષોથી સુંદર અને સંસ્કારી સાહિત્યપ્રચાર કરી જનાતામાં લોકપ્રિય બની રહી છે. છેલ્લા ૮-૧૦ વર્ષમાં તો આ ગ્રંથમાળા તરફથી ઘણી મોટી સંખ્યામાં વિવિધ ભાષામાં વિવિધ તત્વજ્ઞાન સાહિત્ય પ્રગટ થઈ જનતાના હાથમાં જઈ રહ્યું છે. કેટલાક પુસ્તકે તો ૭-૭૮૮ અને દસ દસ ૧૧-૧૧ આવૃત્તિઓ જેવા પામ્યા છે. આથી આ સરકારી સાહિત્ય જનતામાં કેવું અને કેટલું લોકપ્રિય અને લોકાદાર પામ્યું છે. એ સહેજે સમજી શકાય તેવી હકીકત છે. આજ સુધીમાં આ ગ્રન્થમાળાના નાના-મોટા ૬૫ થી ૭ પુસ્તકની ત્રણ લાખ નકલથી ઉપર નકલો વિવિધ ભાષામાં પ્રકટ થઈ ચૂકી છે. મોટા ભાગે જિજ્ઞાસુઓને આ સાહિત્ય વિનામૂથે વિતરણ કરવામાં આવે છે. વેઠી જ નકલો બુકસેલરો માટે કિંમતથી પ્રકટ કરવામાં આવે છે, અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે વિ. સં. ૨૦૨૪ના દર જૈન જ્ઞાનમંદિરના ચતુર્માસ દરમ્યાન, પૂજ્યપાદ પ્રખર વિદ્વાન જૈનાચાર્ય શ્રીમદ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy