SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ છે ક વ્યાખ્યાન અગ્યારમું. ક . “ધર્મો મંગલ મુકિ” આ શ્લોક દ્વારા ધર્મનું સ્વરુપ બતાવવામાં આવ્યું છે. અહિંસા, સંયમ અને તપ આ ત્રણે વરતુ અત્યંત મહત્વની છે. આ ત્રણે વસ્તુ કઈ રીતે મહત્વની છે અને કેવી રીતે તે મુક્તિનું કારણ છે તે અહીં આપણે સમજાવીશું. સંયમ અને તપ આ બે વસ્તુ અહિંસા અને અહિંસક ભાવને પિષનારી છે. આશ્રવને નિરોધ કરે છે અને સંવર સ્વરૂપ છે. મતલબ નવા કર્મ આવતા અટકે અને જૂના કર્મોની નિર્જરા થાય એટલે મુક્તિ થાય એ સ્વાભાવિક છે. તત્વાર્થસૂત્રમાં વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ ફરમાવે છે કે રન જર્મક્ષો મોક્ષ” સંપૂર્ણ કમને ક્ષય એનું નામ જ મિક્ષ તેમજ અહિંસા-એ મિત્રી ભાવની પિષક છે, કારણ કેઅહિંસક ભાવમાં વૈર વિરોધ ટળી જાય છે. મહર્ષિ પતંજલિ પણ એ જ વાતને રજૂ કરે છે કે અહિંસા પ્રતિtagવાં તરસન્નિધૌ વૈરા ” અહિંસક ભાવથી વેર વિરોધ દૂર થાય છે એટલું જ નહિ પણ કરુણાભાવ ઉત્પન્ન થાય છે, વિરોધભાવ દૂર થતાં મૈત્રીભાવ પ્રગટે છે, અને મૈત્રીભાવ રાગદ્વેષને નાશ કરીને સમભાવને લાવે છે. અને સમભાવ આવે એટલે સમતા આવી અને સમભાવમાં
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy