SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ મું પ્રકરણ “કાલગણના અને સમયનિદેશ મહત્વ એ રીતે ધરાવે છે કે એમાં ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં ચૌલુક્યકાલીન સંવત્સરે વિશે સારી માહિતી આપી છે, વળી એના ચેકસ આરંભને લક્ષ્યમાં રાખી સમયનિર્દેશ કરવામાં આવ્યા છે. આમાં “વિક્રમ” “શક વલભી' અને “સિંહ (આ ચર્ચાસ્પદ હાઈ એની ચર્ચા પ્રમાણમાં ઘણું વધુ) તથા અલ્પપ્રચલિત “સિદ્ધહેમકુમાર સંવત’ વિશે સપ્રમાણ વિવરણ સુલભ કરવામાં આવ્યું છે. ૯ મું અને છેલ્લું પ્રકરણ ‘કલા” વિશે છે. સ્થાપત્યકલામાં સમગ્ર ભારતીય ઉપખંડમાં ચૌલુક્યકાલ ઉચ્ચ કેટિએ પહોંચ્યો હતો. “કિલ્લાઓ' “જળાશ (સરવરે, વાવ, કુવા) કીર્તિસ્તંભ અને અન્ય સ્થાપત્યો, જેમાં મુખ્યત્વે ધાર્મિક સ્થાપત્ય પ્રધાનતા ભોગવી રહ્યાં છે. આમાં હિંદુધર્મનાં દેવાલ’ અને જૈનધર્મનાં દેવાલયો' વિશે ખૂણે ખાંચરેથી ઊંડી શોધ કરીને માહિતી તે તે સ્થાપત્યના કરાવનારાઓનાં નામ અને સમય આપીને સૂચક રીતે અપાઈ છે. લખવામાં લેશ પણ સંકોચ થતું નથી કે બહેને મહાનિબંધને છેલ્લામાં છેલ્લા પ્રકાશિત સંદર્ભેની સહાય લઈને આ ભારે શ્રમનું સંશોધન રજૂ કરી આપ્યું છે, જે માટે એ અને એમના માર્ગદર્શક વિદ્વાન બંને અભિનંદનને પાત્ર છે. , મધુવન, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ તા. ૧૪–૩–૯૧ કેશવરામ કા. શાસ્ત્રી
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy