SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ - - " આનંદ પ્રવચન દર્શન સમ્યકત્વના સૌધના શિખરે ચઢેલે આત્મા પદગલિક સુખને અંગે આંસુ ઢાળે. સમજણમાં આવે ત્યારે તેની માન્યતા સુધરે. સાચા પદાર્થો સમજે તે જ તે માટે તે મહેનત કરે. સાચા પદાર્થો જણાવવા, મનાવવા બધામાં સમજણ રસ્તે છે. એ વાત ધ્યાનમાં લઈ સુધર્મા સ્વામીજી પ્રતિબંધ પામ્યા, પ્રત્રજ્યા લીધી તે વખતે આ જગતને. સમજુ કેમ બનાવું” એમ થયું. આત્માનું સ્વરૂપ સમજાય તે આપોઆપ સાચી માન્યતા આવે અને તે આવે એટલે એની મેળે પુદ્ગલ સુખ ઉપરથી રાગ ઊતરે અને કલ્યાણ થાય. ભાવદીક્ષાના અથઓને પણ દ્રવ્યદીક્ષા તે ગ્રહણ કરવાની ખાસ આવશ્યકતા જ છે. ચૌદ રાજલકમાં સર્વ કાળ માટે અભયદાન દેનારી તે દીક્ષા જ છે.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy