SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ આનંદ પ્રવચન દશન જેઓ દેવ, ગુરૂ, ધર્મને અંગે લાખ ખરચનારાઓની મનની કલ્પના કરતાં પ્રજી જાય છે. ધન્ય ભાગ્ય મારાં કે મારી પાસે બીજું છે. બીજો લાખને શીશે લાવે છે. હવે અસૂઝતું થયું. હવે બીજો. શીશે લવાય કેમ ? છર્દિત દોષ ઢળાતું વહરાવે તો દોષ લાગે, તેલ ઢળી ગયું. આ બધા વિચાર સાધુને કરવાને, એ સાધુને લાનને હેતુ હોવાથી તે તેલ લઈ શકે. બીજે પણ ફાડી નાખે છે. જગતમાં દીધા લાખ ખમાય પણ નુકશાન કેડીનું પણ નથી ખમાતું પણ અહી આગળ તે કહે છે કે “દેવ ગુરૂ ધર્મની લાગણું દીધા એવાં નથી. નુકશાનને અંગે પણ ભાવને પલટે ના થાય તેમાં છે. બીજો શીશો ફૂટયા. જોતજોતામાં બે લાખનું નુકશાન, મેં પહેલા ભવમાં દાન દેતાં અંતરાય કર્યો હશે જેથી ચિત્ત, વિત્ત અને પાત્રને સંગ હોવા છતાં હું દાન આપી ન શકી. સાસુ સસરો શું કહેશે ? એની બીક નથી. શું આ સુલસા જગલી રીંછણી હતી એમ તે નહીં ને? એને બધું કુટુંબ હતું. પરિવાર હતું, દાનની તક મળી છતાં નિષ્ફળ કેમ ગઈ. ત્રીજે લાવે છે. તે પણ દેવ રેડી નાંખે છે. હવે ચોથો શીશે નથી. મેં નિકાચિત દાનાંતરાય બાંધેલું છે, કારણ કે સંપૂર્ણ સામગ્રી છતાં સંપૂર્ણ પાત્ર છતાં મારાથી આ દાન ન બન્યું. મારા દાનાંતરાયનું કેટલું ગાઢ અંતરાય આ સાધુ નિર્ભાગી નહિ, નિર્ભાગી હું, એને મળશે નહીં તે તે અશાતવેદીને નિર્જરા કરશે. પણ મારી શી વલે? મને તે જે લાભ મળવાને હતે. તે ન જ મળ્યો. આ દષ્ટિએ વિચાર કરે ત્યારે સમ્યકત્વને થાંભલો ગણાય, સુલસા. આવી દઢ હતી તેથી જ મહાવીરે તેને ધર્મ લાભ કહેવડાવ્યો હતે. આપણને વગર આબે કેરીએ જઈએ છીએ. કારતક મહિને કણબી ડાહ્યો શું કામ? જેઠ મહિને જે જેર ન દે, એ કારતક મહિને ડાહ્યો થઈને શું કરવાને ? જેઠ મહિને જે કરવું નથી. અને કારતક મહિને ગાડા લઈને જવું છે. આ ડાહ્યો થા ? જે મારી જોઈએ છીએ.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy