SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ 12 શરીર એટલે દરબારી જમીન * IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII આપણે સુખ શાશ્વતાં અને દુઃખ વિનાનાં જોઈએ છે. સુખ શાશ્વતાં 8 અને દુઃખ વિનાનાં જોઈએ તો ઈન્દ્રિયોને કાબૂમાં રાખવી જોઈએ તે 3 વિના શાશ્વત સુખ મળતાં નથી. inviIIIIIIIIIIIIIuuuuudIn દુઃખની છાંટ વિનાનું સુખ જોઈએ. શાસ્ત્રકાર શ્રી યશોવિજયજી મહારાજ “જ્ઞાનસારમાં ઇદ્રિયજયાષ્ટક કરતાં સૂચવે છે કે આ સંસારમાં જે જીવ દેખીએ તે એકે ઈદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય ચૌરિન્દ્રિય, નારકી, દેવતા, તિર્યંચ કે મનુષ્ય હોય બધાની એક જ ઈચ્છા હોય છે. ઈચ્છામાં ભેદ કેઈને નથી. એક જ ઈચ્છા સુખની હોય છે. દરિયે એક જ. નદી કઈ ગમે ત્યાંથી જાય, પણ દરિયો એક. બધી નદીઓ જવાની ત્યાં દરિયામાં. રસ્તામાં વચ્ચે વ્યવહારમાર્ગ ભલે આવે. તેમ જીવને સુખ મેળવવું. ગમે તે હોય (નારકી આદિ), પણ બધા માગે સુખ. આ જોઈએ, પેલું જોઈએ, પણ બધું સુખ. સાઘને ભલે જુદાં હોય, કેઈ મકાન, ક્ષેત્ર, મહેલ, પુત્ર, સ્ત્રી દ્વારા સુખ ઈરછે. દ્વાર ગમે તેટલાં ય પણ ઈચ્છા એક જ સુખની. ડુંગરાની નદી લો તે છેડો દરિયામાં. તેવી રીતે અહીં પણ કેઈની પણ ઈચ્છા લે તે છેડે સુખ. જે સુખ કરનારી વસ્તુ તે. સંઘરીએ. તે જ વસ્તુ કાલે દુઃખ કરનારી થાય તે તેને ફેંકી દઈએ. પહેલાં કલ્યાણ કરનારી મા છે. એમ ધારી “મા, મા કરે. મોટો થયે ત્યાં મા પ્રત્યે રાગ ઘટી ગયે, સુખની શ્ચિત માલૂમ પડે ત્યાં સુધી મા. પછી તેને છોડી દે છે. શરીર સારું હોય ત્યારે ને સડે. ત્યારે કેમ? સગાસંબંધી, ધન, શરીરાદિ સુખ કારણ માટે હેય ત્યાં સુધી તેમને સચવાય, ને તેઓ દુઃખનું કારણ જણાય, તે તેને २४
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy