SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ 1 - પાતળા કપાયથી મનુષ્યપણું ક iiiiiIIIIIIIIIIIIIIIIIIIIIIII જીવ માત્રને કષાય વળગેલ છે. પગ અડે તે સાપે ડંખ દે. આમાં અપરાધ કેટલે અને સજા કેટલી ? આ મોટી સજા કષાયની ઉગ્રતાથી થાય છે. જ્યારે જીવમાં કષાય પાતળા થાય ત્યારે મનુષ્યપણું મળે છે. = આ પાતળે કષાય સ્વાભાવિક જોઈએ, ગરજ હોય ત્યારે ક્રોધને, માનને, માયાને અને લેભને ગળી જઈએ તે પાતળા નહિ, પણ સ્વાભાવિક થાય તે તે પાતળા. આથી જ શાસ્ત્રકારોએ “ક્ષમા વીથ મૂષ' કહ્યું છે. a “જીવું અને બીજાને જીવાડું ” આ મધ્યમ વૃત્તિએ મનુષ્યપણું મળે છે. CASTILLO |||||||IIETUSREITINIEN iwiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii મનુષ્ય અને પશુ બધા વિષયના વેગ પાછળ ઘસડાય છે. પૂ. આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી ધર્મોપદેશ આપતાં જણાવે છે કે “હે મહાનુભાવે ! આ જીવ ઈન્દ્રિયોના વિષયે, અને માનસિક વિકાર-આ બે તરફ અનાદિ કાળથી ઝકી રહ્યો છે. ઈન્દ્રિચેના વિષય માટે કેઈને ઉપદેશ આપવાની જરૂર નથી પડતી. જાનવરો પણ ટાઢ વાય તે તડકે જાય ને તાપ લાગે તે છાંયડે જાય છે. મનુષ્ય કે જાનવરમાં એ બાબત સ્વાભાવિક જોઈએ છીએ કે તકે લાગે તે છાંયડે ને ટાઢ વાય તે તડકે જાય; તેમાં કઈને કાંઈ કહેવું પડતું નથી. માનસિક વિચારે અને ગુસ્સે જાનવરમાં પણ હોય છે. પારેવા જેવી જાત બિલાડી ઉપર ગુસ્સે થાય, મનુષ્ય પણ માનસિક વિચારોમાં રાચી રહેલ છે. એક સાર્થવાહ કેઈ સ્થળે ગયે છે; ચાલતાં ચાલતાં તેને પૈસાની જરૂર પડી, તેથી એક શેઠ પાસે ગયે અને તેને કહ્યું કે “શેઠ, મારે દશ હજાર જોઈએ છે.”
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy