SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ આનંદ પ્રવચન ન ન ભરાય તા ઈચ્છા તા શાની ભરાય ? પૂરણ ગર્તા એટલે જેમ પૂરીએ તેમ ખાડા ને ખાડા રહે, એવું દુનિયામાં સદા ચાલે છે. કૂવાને અંગે જેમ ચણનારા નીચે ઊતરે તેમ ઇચ્છા, સ’કલ્પ વિકલ્પ એવી ચીજ છે કે જેમ મળે તેમ ખાડા વધે.’ એક રૂપિયા જેની પાસે છે, તેને પૂછીએ કેટલા રૂપિયા જોઈએ છે ? તા તે કહેશે કે ૧૦૦. ખાડા ૯૯ ના, ૧૦૦ વાળાને ૧૦૦૦, ૧૦૦૦ વાળાને ૧૦૦૦૦ જોઈએ, પછી લાખ જોઈએ. વેપાર કરે તેા ખાડા પુરાય, પણ સકલ્પમાં તે વેપાર કર્યો કે તે ખાડા વચ્ચેા ! એવી રીતે આહારના સકલ્પ–વિકલ્પમાં જઈએ. એકેન્દ્રિયમાં આહાર કેટલા હતા ? એઇન્દ્રિયમાં તેનાથી વધ્યા, તેઇન્દ્રિયમાં ચોરીઇન્દ્રિયમાં વગેરેમાં વતા ને વધતા જાય છે, અને પચેન્દ્રિયમાં પણ તેથી અધિક વધે છે. આ વાત જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે ધ્યાનમાં આવશે કે શાસ્ત્રકારોએ તપસ્યા પર જૂર શા માટે દીધુ` હશે ? આહાર સંજ્ઞાથી છૂટવું હાય તા આહારમાં ઉતારતા ચાલેા. એક મનુષ્યના આપણા ઉપર અત્યંત પ્યાર હોય, ગળે તે વળગતા હોય, તેમાંથી છૂટવું હોય ત્યારે ધીમે ધીમે છૂટીએ છીએ, એવી રીતે આહાર અનાદિથી વળગેલા છે, એને સર્વથા છેાડવા છે. માક્ષમાં ગયા પછી આહાર કરવાના નથી. આહાર છેડયા વગર માક્ષ મળતું નથી. કેટલાક મહાનુભવા કહે છે કે તપસ્યા એટલે લાંઘણુ ખેંચવી. જ્ઞાનીઓને શ્વાસેાશ્વાસમાં કર્મક્ષય થાય તા તેણે તપસ્યા શું કામ કરવી ? હજી આવું કહેનારા સાચે રસ્તે આવ્યા નથી. આપણે જ્ઞાની ખનવુ છે ? શાને માટે ? ખાવાની છૂટ લેવા ! અજ્ઞના માટે તપસ્યા કરવાનું શા માટે ? તીર્થકર મહારાજા ચાર જ્ઞાનવાળા છતાં તેમણે તપસ્યા કરી. તમારી દૃષ્ટિએ તમે તેમને જ્ઞાની માના તા તેવા જ્ઞાનીએ પણ તપસ્યા કરી છે, માટે જ્ઞાનીએ ચાક્કસ તપસ્યા કરવાની જરૂર છે. અજ્ઞાની શરીરનુ દુ:ખ સહન ન કરી શકે.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy