SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધિ કેમ છૂટે? E [ આ જીવની સ્થિતિ હરહંમેશ પલટાની છે. ધન, સ્ત્રી, કુટુંબ અને શરીર તેને સુખ મેળવવાના થાંભલા છે પણ તે બધા થાંભલા ભૂખરી માટી છે જેવા છે, કેમ કે જીવ મરે ત્યારે તે ચારમાંથી એક સાથે આવતું નથી. ધન ત્યાં જ પડી રહે છે, સ્ત્રી ઘરની ડેલી સુધી અને કુટુંબ સ્મશાન સુધી અને શરીર ચિતા સુધી આવે છે. એ ઉપાધિને લઈને જગતમાં દુઃખ છે. આત્માનું સાચું સ્વરૂપ સમજાય તે ઉપાધિ આપે આપ ટળે, આપણે બધું જોવા પ્રયત્ન કરીએ છીએ, પણ આંખ જેમ પિતાને જોતી નથી, તેમ આપણે આપણા આત્માને જેવા T મુદ્દલ પ્રયત્ન કરતા નથી અને આ પ્રયત્ન નહિ કરવાથી જ આપણે અનંત સંસાર રખડીએ છીએ. તિર્યંચ વગેરે ગતિમાં તે આત્મા ને ઓળખવાનું નથી બનતું પણ જે મનુષ્યભવ છે તેમાં ગત અને પૂર્વભવને વિચાર કરવાનું I. બળ છે ત્યાં પણ પિતાનો વિચાર ન કરવામાં ન આવે તે અભિાની શી છે સ્થિતિ થાય ? માટે આત્માને ઓળખી ઉપાધિ ટાળવી એ જ કર્તવ્ય છે.] I. આત્માની સાચી ઓળખ વિના જીવન પલટાતા રંગ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ ભગવાન ત્રિષષ્ઠિ શલાકામાં કહે છે કે “આ સંસારમાં અનંતા જીવો છે, દરેક જીની પરિણતિ અને સાધ્ય જુદાં છે. છતાં જે વર્ગીકરણ કરવામાં આવે છે, કાળા રંગ વગેરે અનેક પ્રકારના છતાં વગીકણું કરીએ તો પાંચ રંગ કહીએ. “જેમ રંગને અંગે અનેક ભેદ છતાં વગીકરણ કરીએ ત્યારે ભેદે કહીએ છીએ તેમ દરેક જીવની જુદી જુદી ઈચ્છાઓ છે, છતાં વગીકરણ ત્યારે બે જ ઇચ્છા છે. બે સિવાય ત્રીજી ઈચ્છા નથી, ચાહે તે એકેન્દ્રિય, પંચેન્દ્રિય નારકી કે દેવતાનો વિચાર કરીએ તોપણ ખરેખર ઈચ્છા બે જ છે. ઈચ્છા છે તે દુઃખ દૂર કરવું અને સુખ
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy