SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મલાભ ૩૭! પણ તેમને મનાઈ નથી : મનાઈ વ્યવહારની છે. તેમને કેવળજ્ઞાન થાય તે માનવામાં અડચણ નથી. નીચતા બે પ્રકારની છે જાતિથી તથા કર્મથી. જંગલી કબૂતરનું, ઇંડું ગામમાં આવે, એમાંથી કબૂતર થાય તે પણ તેનું જંગલીપણું ન છૂટે, અનુચિત કર્મ તે હલકાં કર્મ છે. જાતિ ઉત્તમ હોય તે કદાચ. અધમ કર્મ કરે, તેમાં અને જાતિથી અધમ કર્મના સંસ્કારવાળા હોય તેમાં ફરક છે. કપડા પર કાચો રંગ તથા પાક ઉગ થાય છતાં એ. બે રંગમાં ફરક છે. પાકા રંગ જ નથી. પરંપરાના કુળજન્ય. સંસ્કારો પાકા રંગની માફક જતા નથી. “જાત એવી ભાત એ નથી. માનતા ? કન્યાના પિસા લેનાર બાપને સમજાવી શકાશે તે સહેલાઈથી સમજી શકશે, કેમ કે વ્યવહાર કુળાચારથી ઉત્તમ છતાં આ સ્થિતિમાં તે મુકાય છે માટે તે લે છે. પરંપરાથી નીચ ગોત્રવાળા સીંગમાંથી સડેલા જેવા ગણાય. કેટલાક ક્રિશ્ચિયન થયા, કેટલાક બીજા થયા. તે પલટે શાથી? એવાઓએ તે સ્વાર્થની બાજી મારી છે. જ્યાં. સ્વાર્થ દેખે ત્યાં દોડે અને હાથ જોડે ! | સ્વાર્થમય પ્રવૃત્તિમાં અને સ્વાભાવિક પ્રવૃત્તિમાં ફરક છે. “શ્લેષ્ઠ કુળથી માધુકરી વૃત્તિ લેવી તેને અર્થ સ્લેચ્છકુળથી ગોચરી લેવી તે નથી. “ઘ” “પણ” શબ્દ વચ્ચે શા માટે કહેવો પડે ? સ્વેચ્છકુળમાં ગોચરી લેવા લાયક નથી એમ “' શબ્દ જ પુરવાર કરે છે. પ્લેચ્છકુળની ગોચરી લેવી તે દોષ છે, પણ માધુકરીની પવિત્રતા એવી અને એટલી જબ્બર છે કે જેની આગળ પેલો દોષ કાંઈ વિસાતમાં નથી. માધુકરીવૃત્તિનો મહિમા જણાવવામાં આવ્યો છે. કેઈ શાસ્ત્રકાર એમ કહે કે–પ્રતિજ્ઞાના ભંગને પ્રસંગે મરી જવું, પણ ભંગ તે ન જ કરે” એને અર્થ મરવું સારું ગણ્યું છે એમ તે નથી જ. પણ મરણ કરતાં પ્રતિજ્ઞાભંગ વધારે ખરાબ ગણે છે. મરણ ખરાબ જ છે, અતીવ દુઃખદાયી છે, જેની કલ્પના પણ ભયંકર છે અને કેઈને તે રુચતું નથી, છતાં પ્રતિજ્ઞાભંગનું દુ:ખ એનાથીયે ભયંકર છે, એટલું જ જણાવવાની મતલબ છે. એમ ન હોય તે. પ્રતિજ્ઞાભંગ વખતે મારી નાંખવામાં લાભ ગણાઈ જાય.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy