SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ રીતે એની પરીક્ષા ન કરે તેવી એની આકરી પરીક્ષા પિતે કરે છે. પ્રાચીન અને નિષ્પક્ષપાતી મુનિવરેનું વક્તવ્ય ચાર્ટર બેન્કનું-સે ટચનું સુવર્ણ છે. એ હકીકત એ એની અગ્નિપરીક્ષા કરી સિદ્ધ કરી આપે ! છે. દા. ત. વિચારે નિખ લિખિત પદ્યની સમીક્ષા – ક્ષત ર જે વી જે રૂપઃ વિટાgિ અમિદ્ વા વર, તસ્ય કાર્ય પરિવાર " મહાવીર સ્વામીના અનન્ય રાગી હરિભદ્રસૂરિએ લોકતનિર્ણયમાં આ પ્રમાણે જે ઉદ્દગાર કાઢ્યા છે તેની તાર્તિક દષ્ટિએ આગામે દ્ધારકે ચકાસણી કરી છે. પક્ષપાત એટલે શું ? પક્ષપાત અને રાગમાં ભેદ છે? “વી' ને બદલે ‘વાં અને વસ્ત્રાપુ ને બદલે વિનાવુિં જેવા પ્રાગ કેમ નહિ. ઉત્તરાર્ધ શું સૂચવે છે? આમ અનેક રીતે આ પદ્યની એમણે પરીક્ષા કરી છે. અને એની. સત્યતા પૂરવાર કરી આપી છે. ગહન વિષયની છણાવટ–સૂકમ નિગોદનું નિરૂપણ એ જ દર્શનની એક વિશિષ્ટતા છે. સાથે સાથે એને રૂપે એક અટપટ પરંતુ ખૂબ મહત્ત્વને વિષય પણ છે. આવા ગહન વિષયને પણ લૌકિક દાખલા-દલીલ આપીને અજેને પણ સહેલાઈથી સમજી શકે. એવી રીતે આગમે દ્ધારકે રજૂ કર્યો છે. અવળી રજુઆત-સામાન્ય રીતે શ્રાવકે પણ જે સવાલ ઉઠાવતા અચકાય અને છડેચેક બેલતાં ડરે તેવી વાત પણ બેધડક રીતે આગમ દ્ધારક ઉપસ્થિત કરે છે. આ વિચારતાં મને એક પ્રસંગ યાદ આવે છે. કહેવાય છે કે-ઈન્વેરિટિ (Inverarity) જેવા ધારાશાસ્ત્રી એક વાર પોતાના અસીલ તરફથી બેલવા ઊભા થયા ત્યારે ભૂલથી પોતાના અસીલની વિરુદ્ધ જે સામા પક્ષને વકીલ કહે તેવી જ વાતે એમણે કહી. કેઈકે એમનું ધ્યાન ખેંચ્યું ત્યારે એમણે કહ્યું “નામદાર, આ તે મારા મિત્ર-સામા પક્ષના વકીલ-સાહેબ જે કહે તે મેં કહ્યું છે, પણ તે કેવું વજૂદ વિનાનું છે તે હવે હું બતાવું છું.” આમ કહી એમણે આખી વાત પલટી નાખી.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy