SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં અસ્પૃશ્યતાનું વિધાન આ ત્રણના દૃષ્ટાંતથી આજે કેટલાક કહે છે કે–જૈનશાસનમાં અસ્પૃશ્યતા જેવી વસ્તુ જ નથી, જો હાત તા આ ત્રણે મુનિ ખની શકયા ન હત. આવુ' કહેનારાઓએ પહેલાં તા એ વિચારવુ જોઇએ કે આમાં પહેલાના ભવમાં કરેલા અભિમાનની સજા કઈ ? કર્મીની સત્તા માનેા છે કે નહિ ? જ્ઞાન, તપ વગેરેમાં જેતુ' અભિમાન કરવામાં આવે તે ખીજા ભવમાં પ્રાપ્ત ન થાય એ કનુ ફળ છે એવું માના છે કે નહિ ? ખળનું અભિમાન કરનાર ખીજે ભવે નિખળ થાય છે. તેવી જ રીતે જાતિ તથા કુળનું અભિમાન કરનાર ખીજે ભવે નીચ જાતિ તથા નીચ કુળમાં અવતરે છે. આ વાતને કેમ પ્રમાણ કરાતી નથી. અનાકી સ્ટોના એ મત છે કે દુનિયાની તમામ મૂડી સરખે ભાગે વહેંચવી જોઇએ. એક લક્ષાધિપતિ અને એક હજારવાળા એવા ભેદ જોઈએ નહિ, અને એ માટે જ તે ખૂલ્લુ' કહે છે કે માલદારાને પ્રથમ મારી નાખવા, તેવી જ રીતે કોઇ તુમાખીખાર મનુષ્યના એક અખતરાની પાછળ અક્કલ વગરના ચાલે છે. જો ઊંચનીચ ગાત્રાદિ નહિ માના તા પછી આઠ કર્મોની માન્યતા રહેશે નહિ. કની માન્યતા ન હાય તા જૈનશાસનની જરૂરી શી ? અર્થાત્ કમ ચૂરા માટે જૈનશાસનની વિદ્યમાનતા છે, ઊંચનીચપણું તેા સર્વત્ર છે. વર્ણાશ્રમ એ જુદી વસ્તુ છે, અને ઊંચનીચપણું એ જુદી ચીજ છે. એક જ બ્રાહ્મણ વŚમાં પણ ઊંચનીચપણું છે કે નહિ ? કોઈને ગધેડા કે કૂતરા કહા અને કોઈને હાથી કે વૃષભ જેવા કહેા તા અસરમાં ક્રક પડે છે કે નહિ ? જાનવરમાં પણ ઊંચનીચપણુ' કહેલ છે. અરે એક જ શરીરનાં જુદાં જુદાં અંગોપાંગમાંચે ઊંચનીચપણું રહેલુ છે. સલામ હાથથી કરે છે। ત્યાં પગથી સલામ કરેા તા ? પ્રાય: તમારે વાંધા ન જ હોય, પણ શાસ્ત્રકારાને વાંધા ન જ હોત તા ‘નામુવાલા સું:” ” ઈત્યાદિ શબ્દ કહેવા પડત જ નહિ. વળી. આચારાંગમાં કેટલાકનાં કુળ જુગુપ્સનીય ગણ્યાં છે, શ્રી પિંડનિયુŚક્તિ પા. ૧૫૭ વસતિ, ગેાચરી, અને પ્રત્રજ્યા માટે તેમને અકલ્પનીય કહ્યા છે. નાભિથી ઉપરના મસ્તક સુધીના ભાગ શુભ નામકર્મના ઉદયથી શુભ ૧૦ ૧૪૫
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy