SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ - આનંદ પ્રવચન દર્શન ભરી કાઢી સર્વજ્ઞાપણું વીતરાગપણે મેળવવામાં સતત પ્રયત્ન કરી જોઈએ. એવા સતત પ્રયત્નની શરૂઆત એ જ સાચી જિંદગીની શરૂઆત છે. []* al નોંધ :–આ વ્યાખ્યાનને મુખ્ય વિષય “યથાવાદી તથાકારી છે, છતાં તેમાં અવાંતર ૧ પૂજામાં હિંસા થતી હોવાથી પૂજા કરવી કે ન કરવાની ચર્ચા ૨ દેવદ્રવ્યને ઉપગ ૩ શાસનપ્રેમી ટ્રસ્ટીઓની ફરજ ૪ નિત્તપનાં તત્તનું રહસ્ય ૫ “નાહ્યા તેટલું પુણ્ય ન માનતાં, બધું કરવાનું રાખે વગેરે વિષે સ્પષ્ટ કરવામાં આવ્યા છે. * અનાદિ કાળથી ભવ્યજીવોને સ્પર્શનાદિ ઈદ્રિયથી થયેલા સુખનું જ્ઞાન છે, પણ ક૯પી ન શકાય તેવું આત્મસ્વરૂપ તે તમે ભવ્યને હંમેશાં કહો છે. * લેકે સંસારમાં જન્મ-જરા-મરણથી થતા દુઃખને કેમ જતા નથી ? કે જે તેઓ, તેનાથી ઉદ્વિગ્નતાને ધારણ કરતા નથી. * “જગતને સંસારસમુદ્રથી ઉદ્ધાર કર્યું આવું પહેલાં નિશ્ચિત કરીને જિન નામકર્મ બાંધ્યું. તે જિનનામના પ્રભાવથી દેવેન્દ્રોથી પૂજ્ય તમે થયા પણ મારે ઉદ્ધાર કર્યો નહિ. સંસારનું મૂળ કર્મો છે અને કર્મોની ઉત્પત્તિ મેહથી છે. મેહનું મૂળ સંગ છે. એમ જાણવા છતાં સંગવાળા બીજાઓ કર્મોને નાશ કરવા સમર્થ છે? ' અર્થાત્ નથી.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy